June 24, 2025
Jain World News
Video

India – Pakistan યુદ્ધ લડીને છ મેડલ જીતનાર Sainik ને નવ વર્ષ વૃધ્ધાશ્રમમાં કેમ રહેવુ પડયું ?

પ્રાંતીજમાં આવેલા તીર્થગન વૃધ્ધાશ્રમમાં મુલાકાત લીધી ત્યારે એક સરળ લાગતી વ્યકિતનો વિભાસ કાકાએ પરિચય કરાવ્યો. જ્યારે શ્રી માવજીભાઇ કલાસ્વા સાથે મુલાકાત કરાવી હતી. માવજીભાઇ કલાસ્વા Indian Army માં સૈનિક હતાં. તેમણે પોતાના આર્મીકાળના જીવન અને India Pakistan યુદ્ધની વાતોની સાથે વૃધ્ધાશ્રમમાં 9 વર્ષ કેમ રહેવુ પડયુ એ વિશે જણાવ્યું હતું.

Related posts

Dhrangadhra માં મસાણી મેલડી માતાના મંદિરે સાતમો પાટોત્સવ ઉજવાયો

admin

જોવો Pramukh Swami Maharaj Shatabdi Mahotsav માં આવેલા Kutch નાં ભાઈઓ શું કહ્યું

admin

Ahmedabad માં ફિલ્મ Pathaan નો જોરદાર વિરોધ, ફિલ્મના પોસ્ટર અને કટઆઉટ ફાડવામાં આવ્યાં

admin

Leave a Comment