April 28, 2025
Jain World News
AhmedabadGujaratNewsSparsh Mahotsav

આવતી કાલે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્પર્શ મહોત્સવ ની મુલાકાત લેશે

અમદાવાદામાં 15 જાન્યુઆરીથી સ્પર્શ મહોત્સવ યોજાયો છે. મહોત્સવના ત્રણ દિવસ થયા છે.

અમદાવાદના GMDC માં 15મી જાન્યુઆરીથી સ્પર્શ મહોત્સવનું આયોજન થયું છે. સ્પર્શ મહોત્સવના ઉદ્ધાટન પહેલા RSS ના વડા મોહન ભાગવતે સ્પર્શ મહોત્સવની મુલાકાત લીધી હતી. જ્યારે સ્પર્શ મહોત્સવનું ઉદ્ધાટન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આવતી કાલે 19 જાન્યુઆરીના રોજ દેશના કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 10.30 વાગ્યે સ્પર્શ મહોત્સવની મુલાકાત લેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની ઉપસ્થિતિમાં તેમના દ્વારા 5 કરોડથી વધુ રકમના જીવદયાની રાશિના ચેકનું વિતરણ કરવામાં આવશે.

Related posts

IND vs AUS | બીજી ટેસ્ટની વિકેટને લઈને સામે આવી મોટી જાણકારી, Delhi ની પિચ પર ઓસ્ટ્રેલીયાને તબાહ કરશે ટીમ ઈન્ડિયા!

admin

Earthquake in Turkey | તુર્કીયે – સીરિયામાં 24 કલાકમાં ચોથી વખત ધ્રુજી ધરતી, 2500થી વધુ ઈમારત ધરાશાયી, મોતનો આંક 4300ને પાર

admin

Australia માં ખાલિસ્તાની સમર્થકો દ્વારા હિંદુ મંદિરમાં તોડફોડ, બે મહિનામાં આ ચોથી ઘટના

admin

Leave a Comment