June 24, 2025
Jain World News
EntertainmentFeaturedGujaratTV Show

TV એક્ટર Siddhant Veer Suryavanshi નું જિમમાં વર્કઆઉટ દરમિયાન થયું નિધન

  • Siddhant Veer Suryavanshi જીમ કરી રહ્યા હતા અને અચાનક થયું નિધન.

ટીવી એક્ટર Siddhant Veer Suryavanshi નું 46 વર્ષની વયે થયું અવસાન. મળતી માહિતી અનુસાર શુક્રવારે સવારે Siddhant Veer Suryavanshi જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ એમનું નિધન થયું હતું. જો કે જિમમાંથી એમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. સિદ્ધાંતને ડોક્ટરોએ બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા.જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હોય અને અચાનક એમનું અવસાન થયું હોય તેવું રાજુ શ્રીવાસ્તવ અને દિપેશ ભાન પછી આ ત્રીજું અવસાન થયું.

અભિનેતા Siddhant Veer Suryavanshi એ ‘કુસુમ’, ‘વારિસ’ અને ‘સૂર્યપુત્ર કરણ’ જેવી સિરિયલોમાં રોલ કર્યો છે. આ દુઃખદ સમાચાર ટીવી એક્ટર જય ભાનુશાળીએ તેમના ફેન્સને આપ્યા હતાં.

Related posts

વિધાનસભા ચૂંટણી 2022 : ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠકમાં 7602 EVM ની ફાળવણી

admin

IND vs AUS | બીજી ટેસ્ટની વિકેટને લઈને સામે આવી મોટી જાણકારી, Delhi ની પિચ પર ઓસ્ટ્રેલીયાને તબાહ કરશે ટીમ ઈન્ડિયા!

admin

પાલીતાણાનાં રોહિશાળા જૈન તીર્થનો અદભૂત નજારો, આવો શ્રી આદિનાથ ભગવાનનાં દર્શન કરીએ

admin

Leave a Comment