આજનું પંચાંગ અને રાશિફળ જોઈને તમારા ભાગ્યમાં શું છે તે જાણો. આજનું પંચાંગ અને રાશિફળને અનુસરીને તમારા ભવિષ્યની જાણકારી માટે રોજ વાંચો અને જોવો પંચાંગ અને રાશિફળ.
પંચાગ :
- સંવત વિક્રમ સંવત 2079 શક સંવત 1944, વીર સંવત2549
- માસ: કારતક સુદ દશમી
- નક્ષત્ર: શતભિષા
- યોગ: વૃદ્ધિ 07:47 ધ્રુવ
- સૂર્યોદય: 06:44 સવારે
- સૂર્યાસ્ત: 18:3 સાંજે
- અભિજીત: 12થી 12:45 બપોરે
- રાહુકાળ: 13:47થી 15:11
- નવકર્શિ: 07:32 સવારે
- ચોવીહર: 17:14 સાંજે
રાશિફળ :
મેષ (અ.લ.ઈ) :
- આજનો દિવસ ચિંતા ભરેલો હશે
- નવા વ્યક્તિઓની મુલાકાત ફાયદાકારક રહેશે
- સ્વાસ્થ બાબતે ઉત્તમ દિવસ છે
- પતિ-પત્નીના સંબંધો સારા રહેશે
- વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે
- ઉપાયમાં ગાયને ગોળ ખવડાવો, માતાને શ્રીફળ ધરાવો
વૃષભ (બ.વ.ઉ) :
- મનની મુરાદો પૂરી થશે
- ધારેલા કાર્યોમાં સફળતા મળશે
- કોર્ટ કચેરીમાં વિજય પ્રાપ્ત કરશો
- કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવો નહિ
- ઉપાય તરીકે ગાયને લીલું ઘાસ ખવડાવો
મિથુન (ક.છ.ઘ) :
- જુના કાર્યોમાં સફળતા મળશે
- સરકારી કામકાજમાં રાહત મળે
- યાત્રા પ્રવાસનો યોગ બને છે
- વિદ્યાર્થીઓ માટે એકંદરે ઉત્તમ દિવસ છે
- ઉપાયમા ગાયને ઘાસ ખવડાવો
કર્ક (ડ.હ) :
- ધારેલા કાર્યોમાં સફળતા મળશે
- નાણાકીય વ્યવહારો કરવા નહીં
- વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે
- લાલચમાં ખોટું કામ કરવું નહીં
- ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો
સિંહ (મ.ટ) :
- પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે
- સ્વાસ્થ બાબતે થોડો ધ્યાન રાખવું પડશે
- વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે
- શેર બજારથી દૂર રહેવું
- ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો
કન્યા (પ.ઠ.ણ) :
- કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
- શેર બજારથી દૂર રહેવું
- વિદ્યાર્થીઓ માટે સમય સારો છે
- પ્રેમ સંબંધોમાં ધ્યાન રાખવું
- ઉપાયમાં ગાયને ગોળ ખવડાવવું
તુલા (ર.ત) :
- સમજી વિચારીને નિર્ણય લેવો
- ખોટા માણસોનો સાથ લેવો નહીં
- નોકરી ધંધામાં સફળતા મળે
- આર્થિક રીતે દિવસ સામાન્ય રહે
- ઉપાયમાં દિવ્યાંગને વસ્ત્રનું દાન કરવું
વૃશ્ચિક (ન.ય) :
- મનની મુરાદો સફળ થશે
- યાત્રા પર જવાનું થાય
- કોર્ટે કચેરીના કાર્યમાં સફળતા મળે
- પૈસાની લેવડદેવડથી દૂર રહેવું
- સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખો
- ઉપાયમાં ગાયને ચણાની દાળ ગોળ ખવડાવો
ધન (ભ.ધ.ફ.ઢ) :
- દિવસ એકંદરે સામાન્ય રહેશે
- જુના અટવાયેલા કાર્યો પૂરા થશે
- નવો ધંધો કરવાનો વિચાર યોગ્ય નથી
- જૂનો ધંધો કે નોકરી સાચવવું
- ઉપાયમાં ગાયને ચણાની દાળ, ગોળ અને રોટલી ખવડાવો
મકર (ખ.જ) :
- તમારા માટે આજનો દિવસ નુકશાનકારક રહેશે
- શેરબજાર કે અમને બજારોથી દૂર રહેવું
- વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અન્નકુળ રહેશે
- વિદેશ યાત્રામાં સફળતા મળશે
- ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવો
કુંભ (ગ.સ.શ.ષ) :
- તમારા કામકાજમાં એકંદરે સફળતા મળશે
- જમીન મકાનના પ્રશ્નોનો હલ આવશે
- સંતાન અંગેની ચિંતામાં વધારો થશે
- જૂનું કાર્ય છોડ્યા વગર નવું કાર્ય કરી શકો
- નોકરી વ્યાપારમાં સફળતા મળશે
- ઉપાયમાં એક ગરીબને ભોજન કરાવો
મીન (દ.ચ.ઝ.થ) :
- સવારથી જ તમે કોઈ નવા કામમાં અટવાઈ જશો
- પરંતુ પોતાના કામમાં ધ્યાન રાખો
- દુશ્મન પક્ષ નુકસાન કરશે
- સરકારી કામમાં સફળતા મળશે
- વિદ્યાર્થીઓ માટે ઉત્તમ છે
- ઉપાયમાં ગાયને ઘાસ ખવડાવો
આજનો મંત્ર : ૐ ઐ હ્રીંકલિમ ચામુંડાય ના જાપ કરવા
જો અભ્યાસમાં સફળતા ના મળતી હોય તો, ઉપાયમાં તમે તમારા ગ્રહો પ્રમાણે પુજા અર્ચના કરી ૐ ऐ નમઃ ના જાપ કરો શિવજીનો અભિષેક કરીને દૂધ, કેળા, તલ, ચોખાથી અભિષેક કરો