June 24, 2025
Jain World News

Tag : જૈન ધર્મ વિશેષ

FeaturedJain DerasarJainism

મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના નાનપુર ઢોલખેડામાં આવેલા મુલનાયક શ્રી નેમિનાથ ભગવાનનું ભવ્ય દેરાસર

admin
Jain Temple | મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના નાનપુર ઢોલખેડામાં આવેલા મુલનાયક શ્રી નેમિનાથ ભગવાનનું ભવ્ય દેરાસર આવેલું છે. જેમાં મુલનાયક શ્રી નેમિનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં કાળો...
FeaturedJain Dharm SpecialJainism

વર્ષીતપ ઉપવાસ કેમ કરવામાં આવે છે? જાણો વર્ષી તપ એટલે શું?

admin
જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ પરમાત્માએ દીક્ષા અંગીકાર કર્યા પછી લાભાંતરાય કર્મનો ઉદય થાય એ પહેલા 400 દિવસ સુધી એમને નિર્દોષ ભીક્ષાની પ્રાપ્તિ થઈ ન...
FeaturedJain PhilosophyJainism

શ્રી રાયણ પગલા ના સ્તવન વિશે તમે શું જાણો છો?

admin
શ્રી રાયણ પગલા નું સ્તવન નીલુડી રાયણ તરૂ તળે સુરસુંદરી.. પીલુડા પ્રભુના પાય રે ગુણમંજરી.. ઉજ્જવળ ધ્યાને ધ્યાઈએ, સુણસુંદરી. એહી જ મુક્તિ ઉપાય રે, ગુણમંજરી....
Jain Dharm SpecialJainism

જૈન તત્વજ્ઞાન પ્રમાણે બધા જ તીર્થંકરો એકવાર તો સામાન્ય મનુષ્ય જ હતા, જાણો તીર્થંકરપણુ શું કરવાથી પ્રાપ્ત થશે | જૈન ધર્મ વિશેષ

admin
જૈન ધર્મ વિશેષ | જૈન ધર્મમાં અત્યાર સુધી કુલ ચોવિસ તીર્થંકરો થઈ ગયા છે. જૈન ધર્મનાં ચોવિસમાં તીર્થંકર ભગવાન મહાવીર છે. જૈન ધર્મનો પાયો નાખવામાં...
Jain Dharm SpecialJainism

જો ઈશ્વર નથી તો પછી સંસારની વ્યવસ્થાનો આધાર કોણ? શું ઈશ્વર વિનાનો પણ ધર્મ હોઈ શકે?

admin
જૈન ધર્મમાં ઈશ્વર થી પણ વિશેષ કર્મને સ્થાન જૈન ધર્મ માં જગતકર્તા ઈશ્વર ને કોઈ સ્થાન નથી. આવા ઈશ્વરની કલ્પના વિનાના ધર્મને ધર્મ કહીં શકાય...