રાજસ્થાનના દૌસા જિલ્લામાં આવેલા મહવામાં શ્રી સુમતિનાથ ભગવાન જૈન શ્વેતાંબર દેરાસર આવેલું છે. શ્રી સુમતિનાથ ભગવાન સફેદ રંગની પદ્માસન મુદ્રામાં પીઠ પર સુંદર પરિકર સાથે...
જૈન ધર્મના ચોવીશ તીર્થંકરમાં પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ ભગવાનના ત્રણ ભવ થયા છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિનીતા નગરીમાં મેઘરથ નામના રાજા હતાં. તેમની રાણીનું નામ મંગલાદેવી...