જૈન ધર્મનાં ચોવિસ તીર્થંકરમાં અભિનંદન ભગવાન ચોથા તીર્થંકર હતાં. તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો. તેમના પિતાનું નામ સંવર અને માતાનું નામ સિદ્ધાર્થી હતું. અભિનંદન ભગવાન...
સંભવનાથ ભગવાન વર્તમાન સમયચક્રના ત્રીજા તીર્થંકર હતા. તેનો રંગ સુવર્ણ હતો અને તેની ઉંચાઈ 400 ધનુષ જેટલી હતી. તેમની માતા સેના દેવી અને પિતા શ્રાવસ્તીના...
જૈનધર્મના બીજા તીર્થંકર ભગવાન અજિતનાથને ઓળખવામાં આવે છે. જૈન ધર્મનાં ચોવિસ તીર્થંકરમાંથી ભગવાન ઋષભદેવ પછી ભગવાન અજિતનાથ બીજા તીર્થંકર હતાં. હાથીને અજિતનાથનું પ્રતિક માનવામાં આવે...
જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન છે. જૈન ધર્મમાં ભગવાન મહાવીર અને નેમિનાથ સુધીનો ઈતિહાસ શોધવો મુશ્કેલ નથી. પરંતુ ઋષભદેવના ઈતિહાસને આંકવો ખૂબ મુશ્કેલ સાબિત...
આજે મોટા ભાગની પૈસાની લેવડદેવડ ઓનલાઈન માધ્યમ થકી કરવામાં આવે છે. તેવામાં ઓનલાઈન મની ટ્રાન્સફર કરવા માટે કેટલાંય એપ્લિકેશન બજારમાં છે. ત્યારે ગુગલ પે, ફોન...
Vivo V23 5G ને તેના યુઝર્સ તરફથી જોરદાર રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. આ સ્માર્ટફોન ગ્રાહકોના બજેટમાં આસાનીથી ફિટ થવાની સાથે માર્કેટમાં તેની ખરીદીની સાથે...