જૈન ધર્મમાં દેવ કરતાં પણ મનુષ્ય મહાન; જૈન તીર્થંકરોએ આવો સંદેશ આર્યોને આપેલો જૈન ધર્મમાં ભગવાનથી પણ મનુષ્યને મહાન માનવામાં આવે છે. જૈનધર્મનું પ્રવર્તન કોઈ...
મહાવીર સ્વામીના ઉદ્દેશોને અનુસરીને લાખો જૈનો સૂર્યાસ્ત પહેલા જ અન્ન ગ્રહણ કરતાં ‘નહિં ખાવા યોગ્ય’ 22 વસ્તુનો જૈન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, જેમાં રાત્રીભોજન વિશે ચૌદમાં...
ભગવાન શ્રી અરનાથ સ્વામી ભગવાન કુંથુનાથ પછી અઢારમા તીર્થંકર થયાં. પોતાના ગત જન્મમાં ભગવાન અરનાથે મહાવિદેની સુસીમા નગરીના નૃપતિ ધનપતિના રૂપમાં પોતાની પ્રજાને સંયમને અનુશાસન...