June 25, 2025
Jain World News

Tag : jainism

Jain DerasarJainism

રાજસ્થાનના ગોટનમાં આવેલું શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનનું સુંદર જૈન દેરાસર

admin
રાજસ્થાનના ગોટનમાં શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનનું સુંદર જૈન દેરાસર આવેલું છે. મુલનાયકની ડાબી બાજુએ શ્રી ચંદ્રપ્રભ સ્વામીની મૂર્તિ અને જમણી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ...
Jain DerasarJainism

સુંદર અને શાનદાર કોતરણીથી બનાવેલું જોધપુરનું શ્રી ચંદન પાર્શ્વ પદ્માવતી તીર્થ

admin
રાજસ્થાનના જોધપુરના સલવાસ રોડ નજીક પદ્માવતી નગર ખાતે ચંદન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. ત્યાં ડાબી બાજુંએ શ્રી પદ્માવતી માતાની મૂર્તિ અને જમણી બાજુએ શ્રી...
Jain VideoJainism

પૂન્યથી શું મળે? શ્રીપાળ કથા – પ્રવચન PART 13

admin
પૂન્યથી શું મળે ? શ્રીપાળ કથા – પ્રવચન PART 13 પ્રવચન શિખર જૈનાચાર્ય શ્રી મહાબોધિસૂરીશ્વરજી મ.સા. Videos : Dholakiya Studio...
Jain PhilosophyJainism

સિદ્ધ કરતાં અરિહંત પહેલા કેમ? જાણો સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુના ગુણો

admin
પંચપરમેષ્ઠી નમસ્કાર કરવાનું સૂત્ર એટલે નવકારમંત્ર. આમ નવકારમંત્રને નમસ્કારમંત્ર પણ કહેવામાં આવે છે. એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચ પરમેષ્ઠી છે. અરિહંત...
Jain DerasarJainism

Rajasthan : જોધપુરના તિનવારીમાં 1800 વર્ષ પહેલા નિર્માણ થયેલું અતિ પ્રાચીન જૈન દેરાસર

admin
Rajasthan ના જોધપુરના તિનવારીમાં આવેલા શ્રી તિનવારી તીર્થ ખાતે શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન સફેદ રંગમાં કમળની મુદ્રામાં બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે આ દેરાસર...
Jain VideoJainism

ત્રણ પ્રશ્નોથી ઉત્પન્ન થયેલા ત્રણ પર્વ ક્યાં? શ્રીપાળ કથા – પ્રવચન PART 12

admin
ત્રણ પ્રશ્નોથી ઉત્પન્ન થયેલા ત્રણ પર્વ ક્યાં? શ્રીપાળ કથા – પ્રવચન PART 12 પ્રવચન શિખર જૈનાચાર્ય શ્રી મહાબોધિસૂરીશ્વરજી મ.સા. Videos : Dholakiya Studio શિખર જૈનાચાર્ય...
Jain DerasarJainism

મધ્યપ્રદેશના ઈન્દોરમાં શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન શ્વેતાંબર દેરાસર નો અદભૂત નજારો

admin
આવો મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલ મુનિસુવ્રત સ્વામી જૈન શ્વેતાંબર દેરાસરના દર્શન કરીએ મધ્યપ્રદેશના ઈન્દોરમાં શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનનું જૈન શ્વેતાંબર દેરાસર આવેલું છે. જ્યાં ભગવાન શ્રી...
Jain VideoJainism

અહીંયા વહેલા તે પહેલા ના ચાલે! શ્રીપાળ કથા – પ્રવચન PART 11

admin
અહીંયા વહેલા તે પહેલા ના ચાલે! શ્રીપાળ કથા – પ્રવચન PART 11 પ્રવચન શિખર જૈનાચાર્ય શ્રી મહાબોધિસૂરીશ્વરજી મ.સા. Videos : Dholakiya Studio...
Jain DerasarJainism

રાજસ્થાનના ડુંગરપુરનું પ્રાચીન અને ચમત્કારિક દેરાસર શ્રી પુનાલી જૈન તીર્થ

admin
રાજસ્થાનના ડુંગરપુરના પુનાલી ગામમાં શ્રી પુનાલી જૈન તીર્થ આવેલું છે. જેમાં કાળા રંગના શ્રી આદિનાથ ભગવાન પદ્માસનની મુદ્રામાં બિરાજમાન છે. આ દેરાસરનું નિર્માણ 11મી વિક્રમ...
Jain VideoJainism

તીર્થંકર કોણ બની શકે ? શ્રીપાળ કથા – પ્રવચન PART 10

admin
તીર્થંકર કોણ બની શકે ? શ્રીપાળ કથા – પ્રવચન PART 10 પ્રવચન શિખર જૈનાચાર્ય શ્રી મહાબોધિસૂરીશ્વરજી મ.સા. Videos : Dholakiya Studio...