ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબના જીવનની કેટલીક વાતો | JainWorldNews JainWorldNews | તેમના ગુરુનું નામ નયવિજયજી મહારાજ સાહેબ હતું. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે...
રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા તાલુકામાં આવેલા ભારજા ગામે શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર દેરાસર આવેલું છે. જ્યાં મુલનાયક શ્રી આદિનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભારજા ગામની...
બાપ અને દિકરી વચ્ચે કર્મ અને અહંકારનો ખેલ, શ્રીપાળ કથા – પ્રવચન PART 15 પ્રવચન શિખર જૈનાચાર્ય શ્રી મહાબોધિસૂરીશ્વરજી મ.સા. Videos : Dholakiya Studio...
રાજસ્થાનના મેડતા સિટીમાં આવેલું વિજય ચિંતામણી પાર્શ્વનાથનું મુખ્ય દેરાસર શ્રી પાર્શ્વનાથ વાડીમાં છે. લગભગ 48 સે.મી. પદ્માસન મુદ્રામાં ભગવાન શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની ઊંચી...
રાજસ્થાનના નાગૌર જિલ્લાના મેર્તા તાલુકામાં આવેલા શ્રી સુમતિનાથ અને શાંતિનાથ જૈન શ્વેતામ્બર દેરાસરની ચાલો મુલાકાત લઈએ. શ્રી સુમતિનાથ ભગવાનની પદ્માસન મુદ્રામાં સફેદ રંગની આ ચૌમુખ...
ગુજરાત : સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ઝૈનાબાદમાં શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ દેરાસરના પાછળના ભાગે સરસ...