જૈનધર્મના તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાનનો જન્મ કમ્પિલપુરમાં થયો હતો. વિમલ યશધારી મહારાજ કૃતવર્મા એમના પિતા અને મહારામી શ્યામા એમની માતા હતાં. ભગવાન વિમલનાથ તેમના...
જૈન ધર્મના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય ભગવાન થયાં. પોતાના પૂર્નજન્મનાં તેઓ પિષ્કરાર્દ્ધ દ્રીપના મંગલાવતી વિજયમાં પદ્મોત્તર રાજા હતાં. એમણે નિરંતર અવિરત જિનશાનની ભક્તિ કરેલી. એમના...
ભગવાન શ્રી શીતલનાથ પશ્વાત શ્રી શ્રેયાંસનાથ અગિયારમાં તીર્થંકર થયાં. શ્રી શ્રેયાંસનાથ સિદ્રપુરી નગરીના મહારાજા વિષ્ણુની મહારાણી વિષ્ણુદેવીના પુત્ર હતાં. પોતાના પૂર્વભવમાં તેઓ પુષ્કરદ્રીના રાજા નલિનગુલ્મના...
જૈન ધર્મનાં દસમા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાન ભદ્દિલપુરના રાજા દેઢરથની રાણી નંદાદેવીના પુત્રના હતાં. ભગવાન શ્રી શીતલનાથે પોતાના પૂર્વભવમાં સુસીમા નગરીના મહારાજા પદ્મોત્તરના રૂપમાં ઘણાં...
જૈન ધર્મનાં નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાન થયાં. તેઓ પુષ્પદંતના નામથી પણ જાણીતા છે. કાકંદી નગરીના મહારાજ સુગ્રીવ એમના પિતા અને રાણી રામાદેવી એમની માતા...