April 17, 2025
Jain World News

Tag : Jain World News

FeaturedJain DerasarJainism

મધ્યપ્રદેશના ખડોલ્યામાં આવેલુું કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાનનું દેરાસર

admin
મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાના દેપાલપુર તાલુકાના ખડોલ્યામાં આવેલું કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાન આ દેરાસરના મુળનાયક ભગવાન છે. મુળનાયક કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં...
FeaturedJain Dharm SpecialJain PhilosophyJainism

માનસિક સુખ-શાંતિ-સમાધિ અને મોક્ષ માર્ગ માટે કલ્યાણકારી ઔષધ એટલે પંચસૂત્ર

admin
જૈન ધર્મમાં શ્રી પંચસૂત્ર નું ખૂબ જ મહત્વ છે. માનસિક સુખ, શાંતિ, સમાધિ અને મોક્ષ માર્ગ માટે કલ્યાણકારી ઔષધ એટલે પંચસૂત્ર. પંચસૂત્રના સ્વાધ્યાયથી ઘણો ફાયદો...
Jain Dharm SpecialJainismSparsh Mahotsav

કોરોનામાં નિધન પામેલા પિતાની ઈચ્છા પૂરી કરવા દિકરી મા સાથે પહોંચી સ્પર્શ મહોત્સવમાં | Sparsh Mahotsav 2023

admin
દિકરીએ તેની મમ્મીને કહ્યું કે, “ચાલોને, કદાચ ત્યાં ગુરુદેવના દર્શન થઈ જાય તો” પદ્મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબના દર્શન થતાં ભાવુક થયા મા-દિકરી Sparsh...
AhmedabadFeaturedGujaratJain Dharm SpecialJainismSparsh Mahotsav

સ્પર્શ મહોત્સવમાં ભારતભરનાં 40 સખી મંડળ ગ્રુપોએ હાજરી આપી | Sparsh Mahotsav 2023

admin
સ્પર્શ મહોત્સવમાં આ છે ખાસ વ્યવસ્થા સ્પર્શ મહોત્સવના પાંચમા દિવસે ભારતભરનાં 40 સખી મંડળ ગ્રુપોએ હાજરી આપી હતી. જૈન સમાજની આ સખીઓએ સ્પર્શ મહોત્સવમાં ખાસ...
Jain Dharm SpecialJainism

જૈન ધર્મમાં ભગવાનથી પણ મનુષ્ય મહાન, મનુષ્ય એવી શક્તિની પ્રાપ્તી કરે છે કે દેવો પણ તેમની પૂજા કરે છે

admin
જૈન ધર્મમાં દેવ કરતાં પણ મનુષ્ય મહાન; જૈન તીર્થંકરોએ આવો સંદેશ આર્યોને આપેલો જૈન ધર્મમાં ભગવાનથી પણ મનુષ્યને મહાન માનવામાં આવે છે. જૈનધર્મનું પ્રવર્તન કોઈ...
Jain Dharm SpecialJainism

ભારતના વિદ્ધાનોના અભિપ્રાયો પ્રમાણે જૈન ધર્મ એટલે શું? | Jainism Means

admin
Jainism Means | જગતામાં અનેક ધર્મો પ્રચલિત છે. તેવામાં જૈન ધર્મની પોતાની એક વિશેષતા જોવા મળે છે. એટલે જ જૈન ધર્મનું સ્થાન અનોખું છે. ઘણાં...
Jain Dharm SpecialJainism

ભગવાનશ્રી Mahavir Swami નાં જીવનનો મહત્વપૂર્ણ સિદ્ધાંત એટલે રાત્રીભોજન

admin
મહાવીર સ્વામીના ઉદ્દેશોને અનુસરીને લાખો જૈનો સૂર્યાસ્ત પહેલા જ અન્ન ગ્રહણ કરતાં ‘નહિં ખાવા યોગ્ય’ 22 વસ્તુનો જૈન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, જેમાં રાત્રીભોજન વિશે ચૌદમાં...