June 24, 2025
Jain World News

Tag : jain dharm

FeaturedJain Dharm SpecialJain Philosophy

તીર્થંકર પરમાત્માનાં 34 અતિશયો વિશે જાણો

admin
જૈન ધર્મમાં 24 તીર્થંકરો થઈ ગયા. આ તીર્થંકર ભગવાન 34 અતિશયો વિશેની જાણીકારી મેળવતા પહેલા અતિશયો એટલે શું તે સમજીએ. અતિશયો એટલે વિશિષ્ટ પૂણ્ય પ્રતાપે...
FeaturedJain Dharm SpecialJain PhilosophyJainism

જૈનધર્મમાં નવપદનું મહત્વ, નવપદ કરવાથી શું પ્રાપ્ત થાય

admin
જૈનધર્મમાં નવપદ કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. નવપદ કરવાથી આપણામાં એક એલગ જ ઉર્જાનું સંચય થાય છે.  નવપદમાં તેના નવે નવ પદનું સ્મરણ કરવાથી...
FeaturedJain DerasarJainism

Dilwara Temple | માઉન્ટ આબુ પરના જૈન દેરાસર દેલવાડાના દેરા કેમ કહેવાયા, જાણો દેલવાડાના દેરાના ઈતિહાસની રસપ્રદ વાતો

admin
Dilwara Temple | માઉન્ટ આબુ પર આવેલા દેલવાડા જૈન મંદિરો તેના અસાધારણ સ્થાપત્ય અને અદ્ભુત આરસ પથ્થરની કોતરણી માટે વિશ્વભરમાં જાણીતા શ્રેષ્ઠ જૈન મંદિરોમાનું એક...
FeaturedGujaratJain Dharm SpecialJainism

છ ગાઉની યાત્રા | છ ગાઉની પ્રદક્ષિણા કઈ રીતે કરી શકાય

admin
છ ગાઉની યાત્રા | જય તળેટીથી શરૂઆત કરીએ તો રામપોળ સુધી પહોચતા 3303 પગથિયા ચઢવાના હોય છે. જ્યારે રામપોળથી દાદાના દેરાસર સુધી બીજા 198 પગથિયા...
FeaturedJain Dharm SpecialJainism

Shatrunjaya ની છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ તેરસનું શું છે મહત્વ, જાણો ઈતિહાસની રસપ્રદ વાતો

admin
Shatrunjaya ની છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ તેરસનું આચિંત્ય મહાત્મ્ય છે અને તેની પાછળ ઇતિહાસની એક વિરલ ઘટના પડેલી છે. જૈન ધર્મમાં અંતિમ તીર્થંકર...
FeaturedJain DerasarJainism

Ahmedabad નાં જોધપુરમાં આવેલું શ્રી પ્રેરણા તીર્થ જૈન દેરાસર | Jain Temple

admin
ગોડીજી ભગવાનની મૂર્તિ 400 વર્ષ જૂની હોવાનું મનાય છે, જે જમાલપુર માંથી મળી આવેલી | Jain Temple Jain Temple | ગોડીજી પાર્શ્વનાથ નાગવાનનું જૈન દેરાસર...
FeaturedJainismSparsh Mahotsav

સ્પર્શ મહોત્સવ : આવતી કાલે આઠ મુમુક્ષુ સંસારનો ત્યાગ કરીને દિક્ષા લેશે | Sparsh Mahotsav Ahmedabad

admin
પદ્મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજના હસ્તે ત્રણ મુમુક્ષુ ભાઈઓ અને પૂજ્ય સાધ્વીજી સંવેગનિધિ મહારાજના હસ્તે ત્રણ મુમુક્ષુ બહેનોનું રજોહરણ થશે Sparsh Mahotsav Ahmedabad : અમદાવાદાના...
Sparsh MahotsavVideo

Ahmedabad માં Girnar મહાતીર્થની અનુભૂતિ કરાવતી Sparsh Nagri માં 400 Books નો વિમોચન સમારોહ

admin
Ahmedabad માં Girnar મહાતીર્થની અનુભૂતિ કરાવતી Sparsh Nagri માં 400 Books નો વિમોચન સમારોહ શહેરમાં દાદા નેમિનાથની એન્ટ્રીમાં ઊંચાઈ-69 ઇંચ, વજન – 4 ટન. પદ્મભૂષણ...
Jain DerasarJainismUncategorized

Maharashtra : Palghar જિલ્લાના ઢેકલેનું શ્રી નાઓકડા ભૈરવ દર્શન ધામ Jain મહાતીર્થ

admin
મહારાષ્ટ્રના પાલધર જિલ્લાના ઢેકલે મેવાનગર ખાતે આવેલું શ્રી નાઓકડા ભૈરવ દર્શન ધામ Jain મહાતીર્થના દર્શન ન કર્યા હોય તો અવશ્ય ત્યાં જજો. મુલનાયક શ્રી નાકોડા...
Video

Jain તીર્થસ્થાનોનો વહીવટ સંભાળતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી શું છે?

admin
Jain તીર્થસ્થાનોનો વહીવટ સંભાળતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી શું છે? જૈન ધર્મની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી પેઢી એટલે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી. આ પેઢીનું...