April 11, 2025
Jain World News

Tag : jain dharm

FeaturedJain DerasarJain Dharm SpecialJainism

દેરાસરમાં પૂજા ક્યા ક્રમથી થાય છે? જાણો જૈન પૂજા કઈ રીતે થાય છે

admin
પૂજા ક્યા ક્રમથી કરશો? પહેલા મૂળનાયકજી પછી બીજા ભગવાન તથા સિદ્ધચક્રજીનો ગટ્ટો ગુરૂમૂર્તિ અને છેલ્લે દેવ-દેવીઓને કપાળે જમણા અંગુઠાથી બહુમાન સ્વૂરૂપે એક જ તિલક કરવું....
FeaturedJain DerasarJainism

મધ્યપ્રદેશના ખડોલ્યામાં આવેલુું કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાનનું દેરાસર

admin
મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાના દેપાલપુર તાલુકાના ખડોલ્યામાં આવેલું કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાન આ દેરાસરના મુળનાયક ભગવાન છે. મુળનાયક કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં...
FeaturedJain DerasarJainism

મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના નાનપુર ઢોલખેડામાં આવેલા મુલનાયક શ્રી નેમિનાથ ભગવાનનું ભવ્ય દેરાસર

admin
Jain Temple | મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના નાનપુર ઢોલખેડામાં આવેલા મુલનાયક શ્રી નેમિનાથ ભગવાનનું ભવ્ય દેરાસર આવેલું છે. જેમાં મુલનાયક શ્રી નેમિનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં કાળો...
FeaturedJain Dharm SpecialJainism

વર્ષીતપ ઉપવાસ કેમ કરવામાં આવે છે? જાણો વર્ષી તપ એટલે શું?

admin
જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ પરમાત્માએ દીક્ષા અંગીકાર કર્યા પછી લાભાંતરાય કર્મનો ઉદય થાય એ પહેલા 400 દિવસ સુધી એમને નિર્દોષ ભીક્ષાની પ્રાપ્તિ થઈ ન...
FeaturedJain Dharm SpecialJainism

24 તીર્થંકરમાંથી 23 તીર્થંકરોએ દીક્ષા પછી પહેલું પારણું ખીરથી કર્યું હતું

admin
400 દિવસ પછી આદિનાથ ભગવાને દીક્ષા પછી પ્રથમ પારણું હસ્તિનાપુરમાં શ્રેયાંસ કુમારે ઈક્ષુ રસથી કર્યું હતું. અજિતનાથ ભગવાને દીક્ષાના બીજા દિવસે આયોધ્યામાં બ્રહ્મદત્તના હાથે ખીરથી...
FeaturedJain Dharm SpecialJain PhilosophyJainism

માનસિક સુખ-શાંતિ-સમાધિ અને મોક્ષ માર્ગ માટે કલ્યાણકારી ઔષધ એટલે પંચસૂત્ર

admin
જૈન ધર્મમાં શ્રી પંચસૂત્ર નું ખૂબ જ મહત્વ છે. માનસિક સુખ, શાંતિ, સમાધિ અને મોક્ષ માર્ગ માટે કલ્યાણકારી ઔષધ એટલે પંચસૂત્ર. પંચસૂત્રના સ્વાધ્યાયથી ઘણો ફાયદો...
FeaturedJain PhilosophyJainism

શ્રી રાયણ પગલા ના સ્તવન વિશે તમે શું જાણો છો?

admin
શ્રી રાયણ પગલા નું સ્તવન નીલુડી રાયણ તરૂ તળે સુરસુંદરી.. પીલુડા પ્રભુના પાય રે ગુણમંજરી.. ઉજ્જવળ ધ્યાને ધ્યાઈએ, સુણસુંદરી. એહી જ મુક્તિ ઉપાય રે, ગુણમંજરી....
FeaturedJain FestivalJainism

શ્રી શીતલ નાથ દાદાનું ચ્યવન કલ્યાણક દિવસ

admin
રાજા દ્રઢ રથનું શરીર તાવથી ધગધગતું હતું. ગર્ભવતી રાણી નંદા દેવીનો સ્પર્શ થતાંજ મહારાજનું ઉષ્મ શરીર હીમ જેવું શીતલ થઈ ગયું. જે ગર્ભસ્થ પ્રભુના પ્રતાપથી...
AhmedabadFeaturedGujarat

Ahmedabad ના ચંદ્રનગરમાં જૈન સમાજના વડીલ વંદના કાર્યક્રમમાં 175 વડીલોનું બહુમાન કરાયું

admin
વડીલોને બગીમાં બેસાડી વરઘોડો કાઢવામાં આવ્યો વડીલોનું ચંદન તિલક કરી માળા અને સાલ ઓઢાડીને આદરપૂર્વક બહુમાન કરી ગીફ્ટનું વિતરણ કરવામાં આવ્યું અમદાવાદના ચંદ્રનગરમાં આવેલા શ્રી...
FeaturedJain Dharm SpecialJainism

ચારિત્ર જ્ઞાન ના ઉપકરણો ક્યાં ક્યાં છે, શું તમે જાણો છો?

admin
જૈન ધર્મમાં ધર્મ ક્રિયા કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોને ઉપકરણો કહેવામાં આવે છે. જેમ ઘર એ રહેવા માટે સંસારનું સાધન છે એમ શરીરની રક્ષા...