પૂજા ક્યા ક્રમથી કરશો? પહેલા મૂળનાયકજી પછી બીજા ભગવાન તથા સિદ્ધચક્રજીનો ગટ્ટો ગુરૂમૂર્તિ અને છેલ્લે દેવ-દેવીઓને કપાળે જમણા અંગુઠાથી બહુમાન સ્વૂરૂપે એક જ તિલક કરવું....
મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાના દેપાલપુર તાલુકાના ખડોલ્યામાં આવેલું કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાન આ દેરાસરના મુળનાયક ભગવાન છે. મુળનાયક કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં...
Jain Temple | મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના નાનપુર ઢોલખેડામાં આવેલા મુલનાયક શ્રી નેમિનાથ ભગવાનનું ભવ્ય દેરાસર આવેલું છે. જેમાં મુલનાયક શ્રી નેમિનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં કાળો...
જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ પરમાત્માએ દીક્ષા અંગીકાર કર્યા પછી લાભાંતરાય કર્મનો ઉદય થાય એ પહેલા 400 દિવસ સુધી એમને નિર્દોષ ભીક્ષાની પ્રાપ્તિ થઈ ન...
400 દિવસ પછી આદિનાથ ભગવાને દીક્ષા પછી પ્રથમ પારણું હસ્તિનાપુરમાં શ્રેયાંસ કુમારે ઈક્ષુ રસથી કર્યું હતું. અજિતનાથ ભગવાને દીક્ષાના બીજા દિવસે આયોધ્યામાં બ્રહ્મદત્તના હાથે ખીરથી...
જૈન ધર્મમાં શ્રી પંચસૂત્ર નું ખૂબ જ મહત્વ છે. માનસિક સુખ, શાંતિ, સમાધિ અને મોક્ષ માર્ગ માટે કલ્યાણકારી ઔષધ એટલે પંચસૂત્ર. પંચસૂત્રના સ્વાધ્યાયથી ઘણો ફાયદો...
વડીલોને બગીમાં બેસાડી વરઘોડો કાઢવામાં આવ્યો વડીલોનું ચંદન તિલક કરી માળા અને સાલ ઓઢાડીને આદરપૂર્વક બહુમાન કરી ગીફ્ટનું વિતરણ કરવામાં આવ્યું અમદાવાદના ચંદ્રનગરમાં આવેલા શ્રી...