June 24, 2025
Jain World News

Tag : Jain Derasar

AhmedabadGujaratJain DerasarJain FestivalJainism

કોબા જૈન તીર્થ ખાતે અંજનશલાકા મહોત્સવ યોજાયો, અમદાવાદથી વોશિંગ્ટ, USA 23 જૈન પ્રતિમા મોકલવામાં આવશે

admin
વોશિંગ્ટન, USA ખાતે 150 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા દેરાસરની મૂર્તિઓનો કોબા જૈન તીર્થ ખાતે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં ભવ્યાતિભવ્ય અંજનશલાકા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો....
Jain DerasarJainism

રાજસ્થાનના ગોટનમાં આવેલું શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનનું સુંદર જૈન દેરાસર

admin
રાજસ્થાનના ગોટનમાં શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનનું સુંદર જૈન દેરાસર આવેલું છે. મુલનાયકની ડાબી બાજુએ શ્રી ચંદ્રપ્રભ સ્વામીની મૂર્તિ અને જમણી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ...
Jain DerasarJainism

સુંદર અને શાનદાર કોતરણીથી બનાવેલું જોધપુરનું શ્રી ચંદન પાર્શ્વ પદ્માવતી તીર્થ

admin
રાજસ્થાનના જોધપુરના સલવાસ રોડ નજીક પદ્માવતી નગર ખાતે ચંદન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. ત્યાં ડાબી બાજુંએ શ્રી પદ્માવતી માતાની મૂર્તિ અને જમણી બાજુએ શ્રી...
Jain DerasarJainism

Rajasthan : જોધપુરના તિનવારીમાં 1800 વર્ષ પહેલા નિર્માણ થયેલું અતિ પ્રાચીન જૈન દેરાસર

admin
Rajasthan ના જોધપુરના તિનવારીમાં આવેલા શ્રી તિનવારી તીર્થ ખાતે શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન સફેદ રંગમાં કમળની મુદ્રામાં બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે આ દેરાસર...
Jain DerasarJainism

મધ્યપ્રદેશના ઈન્દોરમાં શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન શ્વેતાંબર દેરાસર નો અદભૂત નજારો

admin
આવો મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલ મુનિસુવ્રત સ્વામી જૈન શ્વેતાંબર દેરાસરના દર્શન કરીએ મધ્યપ્રદેશના ઈન્દોરમાં શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનનું જૈન શ્વેતાંબર દેરાસર આવેલું છે. જ્યાં ભગવાન શ્રી...
Jain DerasarJainism

રાજસ્થાનના ડુંગરપુરનું પ્રાચીન અને ચમત્કારિક દેરાસર શ્રી પુનાલી જૈન તીર્થ

admin
રાજસ્થાનના ડુંગરપુરના પુનાલી ગામમાં શ્રી પુનાલી જૈન તીર્થ આવેલું છે. જેમાં કાળા રંગના શ્રી આદિનાથ ભગવાન પદ્માસનની મુદ્રામાં બિરાજમાન છે. આ દેરાસરનું નિર્માણ 11મી વિક્રમ...
FeaturedJain DerasarJainism

પાલીતાણાનાં રોહિશાળા જૈન તીર્થનો અદભૂત નજારો, આવો શ્રી આદિનાથ ભગવાનનાં દર્શન કરીએ

admin
પાલીતાણા તળેટીથી આશરે 10 કિ.મી દૂર આવેલાં આ સ્થળનો મુલાકાત લેવી ખૂબ જ આવશ્યક છે. ત્યાંનો અદભૂત નજારો દર્શનાર્થીઓ માટે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. પાલીતાણાનાં...
Jain DerasarJainism

આવો રાજનગર તીર્થમાં શ્રી ધર્મનાથ ભગવાનનાં દર્શન કરીએ

admin
તમે ગુજરાતમાં આવેલા જૈન તીર્થસ્થાનોની મુલાકાત લીધી છે ક્યારેય? આમ જૈન ધર્મના પ્રખ્યાત તીર્થસ્થાનો અને દેરાસરો વિશે જાણીકારી મેળવીએ. ત્યારે અમદાવાદનાં રાજનગર તીર્થ માં આવેલું...
Jain DerasarJainism

આવો ગુજરાતનાં 17 સૌથી વધુ લોકપ્રિય જૈન દેરાસરનાં દર્શન કરીએ

admin
જૈન ધર્મના ગઢોમાં ગુજરાતની પોતાનું આગવી ઓળખ છે. જૈનો પોતાના વસવાટના સ્થળે મંદિરનું નિર્માણ કરે એ એક હકીકત છે. આમ તે બંધાયેલ મંદિરને સ્થાનિક રીતે...