સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ઝૈનાબાદમાં આવેલું શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર
ગુજરાત : સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ઝૈનાબાદમાં શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ દેરાસરના પાછળના ભાગે સરસ...