Jain TirthankaraJainismજૈન ધર્મના આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુ ભગવાનadminSeptember 15, 2022November 15, 2022 by adminSeptember 15, 2022November 15, 2022 ભગવાન શ્રી ચંદ્રપ્રભુ ભગવાન સુપાર્શ્વનાથ પછી આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુ સ્વામી થયાં. પોતાના પૂર્વભવમાં ધાતકીખંડમાં મંગળાવતી નગરીના મહારાજ પદ્મના રૂપમાં એમણે ઉચ્ચ યોગોની સાધનાઓનાં ફળ...