Tag : ahmedabad
Ahmedabad : આણંદજી કલ્યાણજી પેઢી ખાતે Mumbai અને Ahmedabad Jain સંગઠનની મીટિંગ યોજાઈ
by admin
Ahmedabad : આણંદજી કલ્યાણજી પેઢી ખાતે Mumbai અને Ahmedabad Jain સંગઠનની મીટિંગ યોજાઈ, 19 મુદ્દે સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. શું જૈન અગ્રણીના...
Ahmedabad : આણંદજી કલ્યાણજી પેઢી ખાતે Mumbai અને Ahmedabad Jain સંગઠનની મીટિંગ યોજાઈ
by admin
પાલિતાણાના Jain દેરાસરની ઘટના લઈને સમગ્ર જૈન સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. મહાતીર્થ શેત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળામાં પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને અજાણ્યા...
PM Narendra Modi ના માતા હીરાબાની તબિયતમાં સુધારો થતાં એકાદ દિવસમાં રજા અપાશે
by admin
PM Narendra Modi ના માતા હીરાબાની તબિયત લથડતા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. પ્રધાનમંત્રી Narendra Modi ગઈ કાલે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સાથે...
Palitana Shatrunjay ની ઘટના અંગે અમદાવાદના વાસણાના નવકાર સંઘ ખાતે 700થી વધુ મહિલા ઉપસ્થિત રહી સભા યોજી
by admin
700થી વધુ મહિલા અને 25 સાધ્વીજી મહારાજ ઉપસ્થિત રહ્યા | Palitana Shatrunjay શ્રી નૂતન શ્રાવિકા ઉપાશ્રય (નવકાર સંઘ) દ્વારા ‘એક કદમ ગિરિરાજ કી રક્ષા કી...
ગુજરાત યુનિવર્સિટી અને ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે VISION GPSC કાર્યક્રમનું આયોજન
by admin
સરકારી ભરતીમાં સફળ થવા માટે યુવા વર્ગ સતત પ્રયત્નશીલ રહ્યાં છે. ત્યારે વિવિધ સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. અનેક...
કોબા જૈન તીર્થ ખાતે અંજનશલાકા મહોત્સવ યોજાયો, અમદાવાદથી વોશિંગ્ટ, USA 23 જૈન પ્રતિમા મોકલવામાં આવશે
by admin
વોશિંગ્ટન, USA ખાતે 150 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા દેરાસરની મૂર્તિઓનો કોબા જૈન તીર્થ ખાતે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં ભવ્યાતિભવ્ય અંજનશલાકા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભર્યુ
by admin
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલા ઘાટલોડિયામાં જાહેર સભા યોજી હતી.ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં ઘાટલોડિયા મતક્ષેત્ર વિસ્તારમાં યોજાયેલ રેલીમાં કાર્યકર્તાઓ સહિત...