જૈન તત્વજ્ઞાન પ્રમાણે બધા જ તીર્થંકરો એકવાર તો સામાન્ય મનુષ્ય જ હતા, જાણો તીર્થંકરપણુ શું કરવાથી પ્રાપ્ત થશે | જૈન ધર્મ વિશેષ
જૈન ધર્મ વિશેષ | જૈન ધર્મમાં અત્યાર સુધી કુલ ચોવિસ તીર્થંકરો થઈ ગયા છે. જૈન ધર્મનાં ચોવિસમાં તીર્થંકર ભગવાન મહાવીર છે. જૈન ધર્મનો પાયો નાખવામાં...