પૂજા ક્યા ક્રમથી કરશો? પહેલા મૂળનાયકજી પછી બીજા ભગવાન તથા સિદ્ધચક્રજીનો ગટ્ટો ગુરૂમૂર્તિ અને છેલ્લે દેવ-દેવીઓને કપાળે જમણા અંગુઠાથી બહુમાન સ્વૂરૂપે એક જ તિલક કરવું....
મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાના દેપાલપુર તાલુકાના ખડોલ્યામાં આવેલું કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાન આ દેરાસરના મુળનાયક ભગવાન છે. મુળનાયક કેશર વર્ણિયા શ્રી આદિનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં...
Jain Temple | મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના નાનપુર ઢોલખેડામાં આવેલા મુલનાયક શ્રી નેમિનાથ ભગવાનનું ભવ્ય દેરાસર આવેલું છે. જેમાં મુલનાયક શ્રી નેમિનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં કાળો...
મહારાષ્ટ્રના પાલધર જિલ્લાના ઢેકલે મેવાનગર ખાતે આવેલું શ્રી નાઓકડા ભૈરવ દર્શન ધામ Jain મહાતીર્થના દર્શન ન કર્યા હોય તો અવશ્ય ત્યાં જજો. મુલનાયક શ્રી નાકોડા...
રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા તાલુકામાં આવેલા ભારજા ગામે શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર દેરાસર આવેલું છે. જ્યાં મુલનાયક શ્રી આદિનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભારજા ગામની...
રાજસ્થાનના દૌસા જિલ્લામાં આવેલા મહવામાં શ્રી સુમતિનાથ ભગવાન જૈન શ્વેતાંબર દેરાસર આવેલું છે. શ્રી સુમતિનાથ ભગવાન સફેદ રંગની પદ્માસન મુદ્રામાં પીઠ પર સુંદર પરિકર સાથે...
ગુજરાત : સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ઝૈનાબાદમાં શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ દેરાસરના પાછળના ભાગે સરસ...
વોશિંગ્ટન, USA ખાતે 150 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા દેરાસરની મૂર્તિઓનો કોબા જૈન તીર્થ ખાતે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં ભવ્યાતિભવ્ય અંજનશલાકા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો....
રાજસ્થાનના ગોટનમાં શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનનું સુંદર જૈન દેરાસર આવેલું છે. મુલનાયકની ડાબી બાજુએ શ્રી ચંદ્રપ્રભ સ્વામીની મૂર્તિ અને જમણી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ...
રાજસ્થાનના જોધપુરના સલવાસ રોડ નજીક પદ્માવતી નગર ખાતે ચંદન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. ત્યાં ડાબી બાજુંએ શ્રી પદ્માવતી માતાની મૂર્તિ અને જમણી બાજુએ શ્રી...