April 14, 2025
Jain World News
NationalNews

નરેન્દ્ર મોદી એ બેંગલુરુંમાં Aero India Show 2023 નું ઉદ્ઘાટન કર્યુ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી એ કહ્યું, “રક્ષા એક એવું ક્ષેત્ર છે જેની ટેકનીક, માર્કેટ અને સાવચેતીને સૌથી જટિલ માનવામાં આવે છે.”

નરેન્દ્ર મોદી  એ સોમવારે કર્ણાટકનાં બેંગલુરુમાંAero India Show 2023 નાં 14માં સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યુ. યેલહંકાના વાયુસેના સ્ટેશનમાં એયરો ઇન્ડીયા 2023ના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભારતનું નવું દર્ષ્ટિકોણને બતાવે છે. તેમને કહ્યું, “એયરો ઇન્ડિયા નવા ભારતના નવા દર્ષ્ટિકોણને દર્શાવે છે. એક સમય હતો જ્યારે આને માત્ર એક શો સમજવામાં આવતો હતો. છેલ્લા કેટલાંક વર્ષોમાં દેશે આ ધારણાને બદલી દીધી છે. આજે આ માત્ર દેખાડો નથી પરંતુ ભારતની તાકાત પણ છે. આ ભારતીય રક્ષા ઉધોગ અને આત્મવિશ્વાસનાં કાર્યક્ષેત્ર પર કેન્દ્રિત છે.”

Aero India Show 2023
Aero India Show 2023

પીએમ નરેન્દ્ર  મોદી એ વધુ જણાવતા કહ્યું, “રક્ષા એક એવું ક્ષેત્ર છે, જેની ટેકનીક, માર્કેટ અને સાવચેતીને સૌથી જટિલ માનવામાં આવે છે. અમારો લક્ષ્ય છે 2024-25 સુધી આના નિર્યાતના આંકડાને દોઢ બિલિયનથી વધારીને પાંચ બિલિયન ડોલર સુધી લઇ જવાય.”

આ પણ વાંચો : આપણે આત્મનિર્ભર ભારત બનાવવું છે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Related posts

આધાર-PAN લિંક કરવું થશે મોંઘું, 1 જુલાઈ પહેલા લિંક કરો નહિંતર ડંડ ભરવો પડશે

admin

સરકારે PF વ્યાજ દરમાં ઘટાડો કરતાં રોકાણના આ 5 વિકલ્પ થયાં મજબૂત

admin

ભારત 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે દાવેદારી કરશે, 2036 ઓલિમ્પિક્સનું હોસ્ટ બનશે અમદાવાદ?

admin

Leave a Comment