June 24, 2025
Jain World News
Jain DerasarJainismUncategorized

રાજસ્થાનના ભારજા ગામનું શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર દેરાસર

રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા તાલુકામાં આવેલા ભારજા ગામે શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર દેરાસર આવેલું છે. જ્યાં મુલનાયક શ્રી આદિનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. ભારજા ગામની અંદર આવેલા આ સુંદર જૈન શ્વેતાંબર દેરાસરમાં શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ ખૂબ જ સુંદર અને પ્રાચીન છે. દેરાસર જૂનું હોવા છતા તેની ખૂબ જ સારી રીતે જાળવવામાં આવ્યું છે. આમ સુંદર કોતરણી કામ અને આરસથી બનાવવામાં આવેલા દેરાસરની એક આગવી વિશેષતા છે.

આ સાથે અહીં ધર્મશાળા અને ભોજનશાળાની સુવિધાઓ ઉપલબ્ધ છે. આમ ત્યાં આ કોઈ સુવિધાનો લાભ લેવા માટે અગાઉથી જાણ કરવાની હોય છે.

કેવી રીતે પહોંચવું:

ભારજા ગામ રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવાડા તાલુકામાં આવેલું છે. તે પિંડવાડાથી 42 કિમી અને સિરોહીથી 61 કિમી દૂર છે. આ દેરાસરથી નજીક ભીમાણા રેલવે સ્ટેશન પડશે. ઉપરાતં બાઈપ્લેન આવવા ઈચ્છતા લોકો માટે ઉદયપુર એરપોર્ટ સુધી આવીને પછી ત્યાં દેરાસર સુધી પહોંચી શકાશે.

Related posts

જૈનોનાં તહેવાર પર્યુષણમાં “મિચ્છામી દુક્કડમ” બોલી માગો માફી

admin

મહારાષ્ટ્રના નાગોથાણા ખાતેનું શ્રી ચંદ્રપ્રભુ સ્વામી જૈન દેરાસર જિલ્લાના મુખ્ય મથકથી માત્ર 36 કિમી દૂર

admin

જૈનોમાં 150 જિન સ્વરસની ઘટનાનાં પવિત્ર પઠનની મહાનતાં

admin

Leave a Comment