June 24, 2025
Jain World News
AhmedabadGujarat

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મહત્વની જાણકારી

અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર આવેલા ઓગણજ નજીક 600 એકરની વિશાલ જગ્યામાં પ્રમુખ સ્વામી ભગવાનની જન્મ શતાબ્દીની નિમિત્તે એક ભવ્ય મહોત્સવનું યોજવામાં આવ્યો છે. આ મહોત્સવ એક મહિના સુધી ચાલુ રહેશે. ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો ગઈ છે. ત્યારે મહોત્સવની વિશેષ જાણકારી મેળવીએ.

  • આ મહોત્સવ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે.
  • દર્શનાર્થીઓને રોજ બપોરે 2થી રાત્રીના 9 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે.
  • રવિવારના દિવસે સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે.
  • એસ.પી. રીંગ રોજ પર ભાડજથી ઓગણજ વચ્ચે તૈયાર કરવામાં આવેલ આ નગરમાં પ્રવેશ માટે દરેક દિશામાં એક એટલે કુલ સાત દ્વાર રાખવામાં આવ્યા છે.
  • પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં તમામ દર્શનાર્થીઓને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.

Related posts

સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ઝૈનાબાદમાં આવેલું શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર

admin

Ahmedabad માં બનશે ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ, રૂ.3000 કરોડના રોકાણ સાથે એન્ટ્રી મારશે આ મોટું ગ્રુપ

Kanu Bhariyani

કોરોનાને લઈ આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ બેઠક, ગુજરાત સરકાર એક્શન મોડમા

admin

Leave a Comment