June 25, 2025
Jain World News
Video

Dhrangadhra માં મસાણી મેલડી માતાના મંદિરે સાતમો પાટોત્સવ ઉજવાયો

સવારે 9 વાગ્યે યજ્ઞ હવન અને મંત્રોચાર સાથે માતાજીના માંડવાની સ્થાપના કરાઈ 15થી 20 હજાર લોકોએ પ્રસાદી ગ્રહણ કરી છે ધ્રાંગધ્રામાં મસાણની મેલડી માતાજીના મંદિરે અનેક લોકો દર્શન કરવા આવે છે. ત્યારે મસાણની મેલડી યુવક મંડળ દ્વારા માતાજીનો સાતમો પાટોત્સવનું આયોનજન કરવામાં આવ્યું હતું.જેમાં વહેલી સવારે 9 વાગ્યે યજ્ઞ હવન અને મંત્રોચાર સાથે માતાજીના માંડવાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ પૂજા આરતી પૂર્ણ થતા પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. જેમાં ધ્રાંગધ્રાના 15થી 20 હજાર લોકોએ પ્રસાદી ગ્રહણ કરી હતી. આમ રાત્રે ડાક ડમરુની રમઝટ પછી સવારે મંત્રોચારથી વિધિ અને પૂજન કરીને આ પાટોત્સવની પૂર્ણાહુતી કરવામાં આવશે.

Related posts

મેરાઠમાં દાદીની કાનની બૂટી લૂટીને ભાગી રહેલા બદમાશોને આ દીકરી એકલા હાથે ધોઈ નાખ્યા

admin

PM Narendra Modi એ Ratna Sundar Maharaj ને ફોન કરી આશીર્વાદ માગ્યા

admin

શ્રી જયઘોષસૂરીશ્વરજી સમાધિમંદિર પ્રતિષ્ઠા પર્વ પર પદ્મભૂષણ રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ શું કહ્યું

admin

Leave a Comment