Sparsh Mahotsav : અમદાવાદ ખાતે 10 દિવસીય સ્પર્શ મહોત્સવની મુલાકાત અમારી જૈન વર્લ્ડ ન્યુઝ લઇ રહ્યી છે. મહોત્સવની મુલાકાત લેવા આવતા દરેક મુલાકાતીઓ સાથે પ્રત્યક્ષ...
અમદાવાદામાં 15 જાન્યુઆરીથી સ્પર્શ મહોત્સવ યોજાયો છે. મહોત્સવના ત્રણ દિવસ થયા છે. અમદાવાદના GMDC માં 15મી જાન્યુઆરીથી સ્પર્શ મહોત્સવનું આયોજન થયું છે. સ્પર્શ મહોત્સવના ઉદ્ધાટન...
રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ : આધુનિક સમાજમાં આજે વિવિધ પ્રકારનાં દૂષણો વધી રહ્યા છે. જેમાંનું એક દૂષણ પોર્નોગ્રાફી પણ છે. આ પોનોગ્રાફીનું દૂષણ ભારતીય સંસ્કૃતિ પર...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્પર્શ નગરી નિહાળી ભાવવિભોર બન્યા સ્પર્શ મહોત્સવ : અમદાવાદના GMDC ખાતે ભવ્ય સ્પર્શ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદ્મભૂષણ...
અમદાવાદના GMDC ખાતે ભવ્ય સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદ્મભૂષણ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલી 400મી પુસ્તકનું વિમોચન સ્પર્શ મહોત્સવ દરમિયાન...