June 25, 2025
Jain World News

Category : Jainism

Jain SymbolsJainism

જૈન સિમ્બોલની આ બાબત તમે કદાચ જ જાણતાં હશો

admin
જૈન સિમ્બોલ એ વિવિધ પ્રતીકોનો સમૂહ છે. જેમાં જણાવેલ દરેક સિમ્બોલનો ઊંડો અર્થ જણાય છે. જૈન ધર્મનાં તમામ સંપ્રદાયો દ્રારા ભગવાન મહાવીરના નિર્વાણની 2500મી વર્ષગાંઠની...
Jain PhilosophyJainism

ભગવાન મહાવીર અને તેમનાં શિષ્ય જમાલિના મતભેદનું રહસ્ય

admin
જેમ બુદ્ધ ભગવાનના અનેક હરીફોમાં એક હરીફ તેમનો શિષ્ય દેવદત્ત હતો. તેમ ભગવાન મહાવીરના પણ અનેક હરીફોમાં એક હરીફ તેમનો શિષ્ય જમાલિ હતો. આ દેવદત્ત...
Jain PhilosophyJainism

જૈનધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર ભગવાનનો માનવસૃષ્ટિને સંદેશ

admin
મહાવીર સ્વામી એ જૈન ધર્મના 24માં તીર્થકર હતાં અને વાસ્તવમાં મહાવીર સ્વામી 23માં તીર્થંકર પાર્શ્વનાથનાં અનુયાયી હતી. આમ ઈ.પૂ. 700ની આસપાસ જૈનધર્મનાં વિચારોનો ફેલાવો કરવામાં...
Jain PhilosophyJainism

આસ્તિક અને નાસ્તિક શબ્દનાં જન્મની કહાની

admin
આસ્તિક અને નાસ્તિક શબ્દ ઉત્પત્તિ પાછળનાં રોચક તથ્યો એક જમાના વખતે, પુનર્જન્મની શોધ આર્ય ઋષિઓઓ કરી હોવાનું માનવામાં આવે છે. આમ તે સમયે પુનર્જન્મના વિચારની...
Jain Dharm SpecialJainism

જૈન ધર્મમાં ભગવાનથી પણ મનુષ્ય મહાન, મનુષ્ય એવી શક્તિની પ્રાપ્તી કરે છે કે દેવો પણ તેમની પૂજા કરે છે

admin
જૈન ધર્મમાં દેવ કરતાં પણ મનુષ્ય મહાન; જૈન તીર્થંકરોએ આવો સંદેશ આર્યોને આપેલો જૈન ધર્મમાં ભગવાનથી પણ મનુષ્યને મહાન માનવામાં આવે છે. જૈનધર્મનું પ્રવર્તન કોઈ...
Jain Dharm SpecialJainism

જીવ અનાદિથી આ સંસારમાં કેમ ભટકે છે? | Jain World News

admin
જીવ અને સંસાર | તમને ક્યારેક એવું તો સાંભળવા મળ્યું જ હશે કે, આત્મા અમર છે અને આત્મા મિથ્યાત્વ આદિ કારણોને લીધે કર્મથી સંસારમાં રખડે...
Jain Dharm SpecialJainism

જૈન તત્વજ્ઞાન પ્રમાણે બધા જ તીર્થંકરો એકવાર તો સામાન્ય મનુષ્ય જ હતા, જાણો તીર્થંકરપણુ શું કરવાથી પ્રાપ્ત થશે | જૈન ધર્મ વિશેષ

admin
જૈન ધર્મ વિશેષ | જૈન ધર્મમાં અત્યાર સુધી કુલ ચોવિસ તીર્થંકરો થઈ ગયા છે. જૈન ધર્મનાં ચોવિસમાં તીર્થંકર ભગવાન મહાવીર છે. જૈન ધર્મનો પાયો નાખવામાં...
Jain Dharm SpecialJainism

જો ઈશ્વર નથી તો પછી સંસારની વ્યવસ્થાનો આધાર કોણ? શું ઈશ્વર વિનાનો પણ ધર્મ હોઈ શકે?

admin
જૈન ધર્મમાં ઈશ્વર થી પણ વિશેષ કર્મને સ્થાન જૈન ધર્મ માં જગતકર્તા ઈશ્વર ને કોઈ સ્થાન નથી. આવા ઈશ્વરની કલ્પના વિનાના ધર્મને ધર્મ કહીં શકાય...
Jain Dharm SpecialJainism

Jain Dharm | શું જૈન ધર્મને વિશ્ય ધર્મ કહીં શકાય?

admin
લંડનના સમર્થ નાટ્યકાર જ્યોર્જ બર્નાડ શો પોતાના આગલા જન્મમાં જૈન થવા માગે છે. | Jain Dharm દરેક ધર્મની પોતાની આગવી ઓળખ હોય છે. જેમાં તે...
Jain Dharm SpecialJainism

ભારતના વિદ્ધાનોના અભિપ્રાયો પ્રમાણે જૈન ધર્મ એટલે શું? | Jainism Means

admin
Jainism Means | જગતામાં અનેક ધર્મો પ્રચલિત છે. તેવામાં જૈન ધર્મની પોતાની એક વિશેષતા જોવા મળે છે. એટલે જ જૈન ધર્મનું સ્થાન અનોખું છે. ઘણાં...