June 25, 2025
Jain World News

Category : Jainism

AhmedabadJainismSparsh Mahotsav

Ahmedabad માં Girnar મહાતીર્થની અનુભૂતિ કરાવતા Sparsh Mahotsav માં પદ્મભૂષણ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના 400માં પુસ્તકનું વિમોચન થશે

admin
અમદાવાદના GMDC ખાતે ભવ્ય સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદ્મભૂષણ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલી 400મી પુસ્તકનું વિમોચન સ્પર્શ મહોત્સવ દરમિયાન...
Jain DerasarJainismUncategorized

Maharashtra : Palghar જિલ્લાના ઢેકલેનું શ્રી નાઓકડા ભૈરવ દર્શન ધામ Jain મહાતીર્થ

admin
મહારાષ્ટ્રના પાલધર જિલ્લાના ઢેકલે મેવાનગર ખાતે આવેલું શ્રી નાઓકડા ભૈરવ દર્શન ધામ Jain મહાતીર્થના દર્શન ન કર્યા હોય તો અવશ્ય ત્યાં જજો. મુલનાયક શ્રી નાકોડા...
JainismNational

જૈનોની જીત : સમેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા પર રોક, સમેત શિખર તીર્થ સ્થળ જ રહેશે

admin
કેન્દ્ર સરકાર દ્વારા સકલ જૈન સમાજના પવિત્ર તીર્થ સ્થાન શ્રી સમેત શિખરજીને તીર્થસ્થાનને ઈકો ટુરીઝમ સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. જૈનોનું અતિ પવિત્ર સ્થાન ગણવામાં...
AhmedabadFeaturedGujaratJainism

Ahmedabad : આણંદજી કલ્યાણજી પેઢી ખાતે Mumbai અને Ahmedabad Jain સંગઠનની મીટિંગ યોજાઈ

admin
પાલિતાણાના Jain દેરાસરની ઘટના લઈને સમગ્ર જૈન સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. મહાતીર્થ શેત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળામાં પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને અજાણ્યા...
GujaratJainism

PM Narendra Modi ના માતા હીરાબાના નિધન પર જૈનાચાર્ય શ્રીમદ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. એ શોક વ્યક્ત કર્યો

admin
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત નાદુસ્ત થતાં તેઓ છેલ્લા બે દિવસથી અમદાવાદની U.N મહેતા...
AhmedabadGujaratJain Dharm SpecialJainism

Palitana Shatrunjay ની ઘટના અંગે અમદાવાદના વાસણાના નવકાર સંઘ ખાતે 700થી વધુ મહિલા ઉપસ્થિત રહી સભા યોજી

admin
700થી વધુ મહિલા અને 25 સાધ્વીજી મહારાજ ઉપસ્થિત રહ્યા | Palitana Shatrunjay શ્રી નૂતન શ્રાવિકા ઉપાશ્રય (નવકાર સંઘ) દ્વારા ‘એક કદમ ગિરિરાજ કી રક્ષા કી...
Jain FestivalJainism

Jain Kalyanam Metromony દ્વારા જૈન પુનર્વિવાહ પરિચય સમ્મેલનું આયોજન, વન ટુ વન ઝૂમ મીટીંગથી સમ્મેલ યોજાશે

admin
પૂનામાં Jain Kalyanam Metromony દ્વારા જૈન સમાજના વિધવા, વિધુર અને છૂટાછેડા લીધેલા લોકોના પુનઃસ્થાપન માટે 24, 25 ડિસેમ્બર 2022ના રોજ ઓનલાઇન પુનર્લગ્ન પરિચય સંમેલનનું આયોજન...
BhavnagarGujaratJainism

Palitana : શત્રુંજય ગિરિરાજમાં આદિનાથ ભગવાનના પગલાને અસામાજિક તત્વોએ ખંડીત કરતા જૈન સમાજમાં નારાજગી, જાણો શું હતી આખી ઘટના

admin
26 નવેમ્બરે ઘટના બની હતી, 20થી વધુ દિવસ થયા છતાં પ્રશાસનની કોઈ કાર્યવાહી નહીં અમદાવાદ, મુંબઈ સહિત અનેક જગ્યાએ જૈન સમાજની મીટિંગ યોજાઈ Palitana માં...
Jain Dharm SpecialJainism

શું તમે જાણો છો જૈન સાધુ સાધ્વીજી ભગવંતો જીવન કઈ રીતે જીવે છે? | Jain Sadhu Sadhvi

admin
જૈન સાધુ-સાધ્વીજીના જીવન વિશે તમે શું જાણો છો? | Jain Sadhu Sadhvi Jain Sadhu Sadhvi | “અહિંસા પરમો ધર્મ” આ વાક્ય તમે સાંભળ્યું જ હશે....
Jain DerasarJainism

મહારાષ્ટ્રના નાગોથાણા ખાતેનું શ્રી ચંદ્રપ્રભુ સ્વામી જૈન દેરાસર જિલ્લાના મુખ્ય મથકથી માત્ર 36 કિમી દૂર

admin
મહારાષ્ટ્રના નાગોથાણા ખાતે શ્રી ચંદ્રપ્રભુ સ્વામી જૈન દેરાસર આવેલું છે. મુલનાયક શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન પદ્માસન મુદ્રામાં સફેદ રંગ મુલનાયકની ડાબી બાજુએ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીની મૂર્તિ...