June 24, 2025
Jain World News

Category : Jainism

Jain TirthankaraJainism

જૈન ધર્મના અગિયારમાં તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન

admin
ભગવાન શ્રી શીતલનાથ પશ્વાત શ્રી શ્રેયાંસનાથ અગિયારમાં તીર્થંકર થયાં. શ્રી શ્રેયાંસનાથ સિદ્રપુરી નગરીના મહારાજા વિષ્ણુની મહારાણી વિષ્ણુદેવીના પુત્ર હતાં. પોતાના પૂર્વભવમાં તેઓ પુષ્કરદ્રીના રાજા નલિનગુલ્મના...
FeaturedJain TirthankaraJainism

જૈન ધર્મનાં દસમા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાન

admin
જૈન ધર્મનાં દસમા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાન ભદ્દિલપુરના રાજા દેઢરથની રાણી નંદાદેવીના પુત્રના હતાં. ભગવાન શ્રી શીતલનાથે પોતાના પૂર્વભવમાં સુસીમા નગરીના મહારાજા પદ્મોત્તરના રૂપમાં ઘણાં...
Jain TirthankaraJainism

જૈન ધર્મના નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાન

admin
જૈન ધર્મનાં નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાન થયાં. તેઓ પુષ્પદંતના નામથી પણ જાણીતા છે. કાકંદી નગરીના મહારાજ સુગ્રીવ એમના પિતા અને રાણી રામાદેવી એમની માતા...
Jain TirthankaraJainism

જૈન ધર્મના આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુ ભગવાન

admin
ભગવાન શ્રી ચંદ્રપ્રભુ ભગવાન સુપાર્શ્વનાથ પછી આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુ સ્વામી થયાં. પોતાના પૂર્વભવમાં ધાતકીખંડમાં મંગળાવતી નગરીના મહારાજ પદ્મના રૂપમાં એમણે ઉચ્ચ યોગોની સાધનાઓનાં ફળ...
Jain TirthankaraJainism

જૈન ધર્મના સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન

admin
ભગવાન પદ્મપ્રભુ પછી સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ થયા. ભગવાન સુપાર્શ્વનાથે આચાર્ય અરિદમનની પાસે સંયમ લઈ વીસ સ્થાનોની આરાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. ગ્રૈવેયકની આયુ...
Jain TirthankaraJainism

જૈન ધર્મના છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભુ ભગવાન

admin
જૈન ધર્મનાં છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભુ ભગવાન થયાં. તેમણે ન્યાય નીતિ અને ધર્મપૂર્ણ વ્યવહાર કરતાં હતાં. ભગવાન શ્રી પદ્મપ્રભુએ પિહિતાશ્રવ મુનિનાં ચરણોમાં સંયમ ગ્રહણ કરી...
Jain TirthankaraJainism

જૈન ધર્મના પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ ભગવાન

admin
જૈન ધર્મના ચોવીશ તીર્થંકરમાં પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ ભગવાનના ત્રણ ભવ થયા છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિનીતા નગરીમાં મેઘરથ નામના રાજા હતાં. તેમની રાણીનું નામ મંગલાદેવી...
Jain TirthankaraJainism

જૈન ધર્મના ચોથા તીર્થંકર શ્રી અભિનંદન ભગવાન

admin
જૈન ધર્મનાં ચોવિસ તીર્થંકરમાં અભિનંદન ભગવાન ચોથા તીર્થંકર હતાં. તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો. તેમના પિતાનું નામ સંવર અને માતાનું નામ સિદ્ધાર્થી હતું. અભિનંદન ભગવાન...
Jain TirthankaraJainism

જૈન ધર્મના ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાન

admin
સંભવનાથ ભગવાન વર્તમાન સમયચક્રના ત્રીજા તીર્થંકર હતા. તેનો રંગ સુવર્ણ હતો અને તેની ઉંચાઈ 400 ધનુષ જેટલી હતી. તેમની માતા સેના દેવી અને પિતા શ્રાવસ્તીના...
Jain TirthankaraJainism

ક્રોધ, અભિમાન, કપટ અને લોભ પર વિજય મેળવનાર ભગવાન અજિતનાથ, જૈન ધર્મના બીજા તીર્થંકર

admin
જૈનધર્મના બીજા તીર્થંકર ભગવાન અજિતનાથને ઓળખવામાં આવે છે. જૈન ધર્મનાં ચોવિસ તીર્થંકરમાંથી ભગવાન ઋષભદેવ પછી ભગવાન અજિતનાથ બીજા તીર્થંકર હતાં. હાથીને અજિતનાથનું પ્રતિક માનવામાં આવે...