મહાવીર સ્વામીના ઉદ્દેશોને અનુસરીને લાખો જૈનો સૂર્યાસ્ત પહેલા જ અન્ન ગ્રહણ કરતાં ‘નહિં ખાવા યોગ્ય’ 22 વસ્તુનો જૈન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, જેમાં રાત્રીભોજન વિશે ચૌદમાં...
ભગવાન શ્રી અરનાથ સ્વામી ભગવાન કુંથુનાથ પછી અઢારમા તીર્થંકર થયાં. પોતાના ગત જન્મમાં ભગવાન અરનાથે મહાવિદેની સુસીમા નગરીના નૃપતિ ધનપતિના રૂપમાં પોતાની પ્રજાને સંયમને અનુશાસન...
જૈન ધર્મના સત્તરમા તીર્થંકર ભગવાન Kunthunath થયાં. જે ભગવાન શાંતિનાથ પછી થયાં. હસ્તિનાપુરના મહારાજા વસુ અને મહારણી શ્રીદેવી એમનાં માતા-પિતા હતાં. પોતાના પૂર્વજન્મમાં ભગવાન કુંથુનાથ...
જૈન ધર્મના સોળમા તીર્થંકર ભગાવાન શ્રી શાંતિનાથનું જીવન અત્યંત લોકોપકારક અને પ્રતિભાવંત હતું. એમણે અનેક ગત પૂર્વભવોથી તીર્થંકરપદની દક્ષતા સંપાદન કરેલી હતી. એમના શ્રીષેણ, યુગલિક...
ભગવાન શ્રી ધર્મનાથ જૈનધર્મના પંદરમાં તીર્થંકર થયા. પોતાના પૂર્વજન્મમાં તેઓ ધાતકીખંડના પૂર્વવિદેહમાં સ્થિત ભદ્દિલપુરના મહારાજ સિંહરથ હતા. તે અતિ પરાક્રમી અને વિપુલ સામ્રાજ્યના અધિપતિ હતા....
ભગવાન શ્રી વિમલનાથ પછી ભગવાન અનંતનાથ ચૌદમા તીર્થંકર થયા. અનંતનાથ એમના જન્મમાં ધાતકીખંડની અરિષ્ટા નગરીના મહારાજ પદ્મરથ હતા. તે અત્યંત શૂરવીર અને પરાક્રમી હતા. પરંતું...
જૈનધર્મના તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાનનો જન્મ કમ્પિલપુરમાં થયો હતો. વિમલ યશધારી મહારાજ કૃતવર્મા એમના પિતા અને મહારામી શ્યામા એમની માતા હતાં. ભગવાન વિમલનાથ તેમના...
જૈન ધર્મના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય ભગવાન થયાં. પોતાના પૂર્નજન્મનાં તેઓ પિષ્કરાર્દ્ધ દ્રીપના મંગલાવતી વિજયમાં પદ્મોત્તર રાજા હતાં. એમણે નિરંતર અવિરત જિનશાનની ભક્તિ કરેલી. એમના...