રાજસ્થાનના દૌસા જિલ્લામાં આવેલા મહવામાં શ્રી સુમતિનાથ ભગવાન જૈન શ્વેતાંબર દેરાસર આવેલું છે. શ્રી સુમતિનાથ ભગવાન સફેદ રંગની પદ્માસન મુદ્રામાં પીઠ પર સુંદર પરિકર સાથે...
ગુજરાત : સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ઝૈનાબાદમાં શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ દેરાસરના પાછળના ભાગે સરસ...
વોશિંગ્ટન, USA ખાતે 150 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા દેરાસરની મૂર્તિઓનો કોબા જૈન તીર્થ ખાતે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં ભવ્યાતિભવ્ય અંજનશલાકા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો....
રાજસ્થાનના ગોટનમાં શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનનું સુંદર જૈન દેરાસર આવેલું છે. મુલનાયકની ડાબી બાજુએ શ્રી ચંદ્રપ્રભ સ્વામીની મૂર્તિ અને જમણી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ...
રાજસ્થાનના જોધપુરના સલવાસ રોડ નજીક પદ્માવતી નગર ખાતે ચંદન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. ત્યાં ડાબી બાજુંએ શ્રી પદ્માવતી માતાની મૂર્તિ અને જમણી બાજુએ શ્રી...
Rajasthan ના જોધપુરના તિનવારીમાં આવેલા શ્રી તિનવારી તીર્થ ખાતે શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન સફેદ રંગમાં કમળની મુદ્રામાં બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે આ દેરાસર...
આવો મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલ મુનિસુવ્રત સ્વામી જૈન શ્વેતાંબર દેરાસરના દર્શન કરીએ મધ્યપ્રદેશના ઈન્દોરમાં શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનનું જૈન શ્વેતાંબર દેરાસર આવેલું છે. જ્યાં ભગવાન શ્રી...
રાજસ્થાનના ડુંગરપુરના પુનાલી ગામમાં શ્રી પુનાલી જૈન તીર્થ આવેલું છે. જેમાં કાળા રંગના શ્રી આદિનાથ ભગવાન પદ્માસનની મુદ્રામાં બિરાજમાન છે. આ દેરાસરનું નિર્માણ 11મી વિક્રમ...
પાલીતાણા તળેટીથી આશરે 10 કિ.મી દૂર આવેલાં આ સ્થળનો મુલાકાત લેવી ખૂબ જ આવશ્યક છે. ત્યાંનો અદભૂત નજારો દર્શનાર્થીઓ માટે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. પાલીતાણાનાં...
તમે ગુજરાતમાં આવેલા જૈન તીર્થસ્થાનોની મુલાકાત લીધી છે ક્યારેય? આમ જૈન ધર્મના પ્રખ્યાત તીર્થસ્થાનો અને દેરાસરો વિશે જાણીકારી મેળવીએ. ત્યારે અમદાવાદનાં રાજનગર તીર્થ માં આવેલું...