June 25, 2025
Jain World News

Category : Gujarat

GandhinagarGujaratPolitical

નવા મંત્રીમંડળને લઈને ગાંધીનગર કમલમ ખાતે મીટિંગ, ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તાવાર જાહેરાત કરાઈ

admin
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પરિણામો જાહેર થયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને 156 બેઠક, કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5 બેઠક અને અન્યમાં 4 બેઠકો...
GujaratOtherVideo

ધ્રાંગધ્રામાં મસાણી મેલડી માતાના મંદિરે સાતમો પાટોત્સવ ઉજવાયો

admin
સવારે 9 વાગ્યે યજ્ઞ હવન અને મંત્રોચાર સાથે માતાજીના માંડવાની સ્થાપના કરાઈ 15થી 20 હજાર લોકોએ પ્રસાદી ગ્રહણ કરી ધ્રાંગધ્રામાં મસાણની મેલડી માતાજીના મંદિરે અનેક...
FeaturedGandhinagarGujaratPolitical

Gujarat Election 2022 : બીજા તબક્કાનું મતદાન શરૂ, PM નરેન્દ્ર મોદીએ કર્યુ મતદાન

admin
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કા માટે મતદાન પ્રક્રિયા શરૂ 14 જિલ્લાની 93 બેઠકો પર 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ 8 ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં...
BhavnagarCrime NewsGujaratUncategorized

ગઢડાના માંડવધાર ગામે બેકાબુ લકઝરી બસ ઘરમાં ઘૂસી, સદનસીબે કોઈ જાનહાની નહીં

admin
ગઢડા તાલુકાના માંડવધાર ગામે એક રહેણાંકના મકાનમાં બેકાબૂ બનેલી લકઝરી બસ ઘૂસતા ઘરની દિવાલ, દરવાજા, બાઈક અને પાણીની ટાંકીને નુકસાન પહોંચ્યું હતું.  આ ઘટનામાં સદનસીબે...
Crime NewsGandhinagarGujarat

ચિલોડા પોલીસે બાતમીનાં આધારે દારુની હેરફેર કરતાં શખ્સને રૂ. 3.14 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

admin
ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં થોડાક જ દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો કે પક્ષના ટેકેદારો દ્વારા દારુની ડિલીવરી મંગાવી રહ્યાં હોવાનું જણાયું હતું. આમ ચૂંટણીના સમયગાળામાં દારુની...
GujaratJain DerasarJainism

સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ઝૈનાબાદમાં આવેલું શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર

admin
ગુજરાત : સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ઝૈનાબાદમાં શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ દેરાસરના પાછળના ભાગે સરસ...
AhmedabadGujaratJain DerasarJain FestivalJainism

કોબા જૈન તીર્થ ખાતે અંજનશલાકા મહોત્સવ યોજાયો, અમદાવાદથી વોશિંગ્ટ, USA 23 જૈન પ્રતિમા મોકલવામાં આવશે

admin
વોશિંગ્ટન, USA ખાતે 150 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા દેરાસરની મૂર્તિઓનો કોબા જૈન તીર્થ ખાતે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં ભવ્યાતિભવ્ય અંજનશલાકા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો....
GandhinagarGujaratPolitical

ચૂંટણી કામગીરીમાં રહેલા 7378 કર્મચારી પોસ્ટલ બેલટથી કરશે મતદાન

admin
ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર મતદાર વિભાગમાં તા. 25 થી 28 નવેમ્બર સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાનાર છે. જેમાં સરકારી કર્મચારી જેઓ આ ચૂંટણી...
Crime NewsGujaratRajkot

અમારી જ્ઞાતિમાં 35 લાખ છોકરી ન આપે તો અમે ઘરમાં પગ મુકવા દેતા નથી

admin
રાજકોટના રૈયા રોડ પરના સુભાષનગરમાં રહેતા હેતલબહેન છેલ્લા બે વર્ષથી પિયરમાં રહે છે. હેતનબહેને અમદાવાદના મણીનગરમાં રહેતા જીજ્ઞેશ ભટ્ટ સાથે 2018માં લગ્ન કર્યા હતા. તેના...
FeaturedGujaratRajkot

સન્ની પાજી દા ધાબામાં બનાવાતી પંજાબી અને મંચુરિયન વાનગીમાં કલરની ભેળસેળ, મનપાએ ₹ 6 લાખનો દંડ ફટકાર્યો

admin
રાજકોટની હોટલમાં રંગબેરંગી, સુગંધીદાર, ચટાકેદાર ખોરાક ખાવાના શોખીનો ચેતી જજો. રાજકોટ મહાનગર પાલિકાએ એક રિપોર્ટ જારી કર્યો છે. જેમાં યાજ્ઞીક રોડ પરના સર્વેશ્વર ચોકમાં આવેલા...