June 25, 2025
Jain World News

Category : Gujarat

AhmedabadJainismSparsh Mahotsav

Ahmedabad માં Girnar મહાતીર્થની અનુભૂતિ કરાવતા Sparsh Mahotsav માં પદ્મભૂષણ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના 400માં પુસ્તકનું વિમોચન થશે

admin
અમદાવાદના GMDC ખાતે ભવ્ય સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદ્મભૂષણ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલી 400મી પુસ્તકનું વિમોચન સ્પર્શ મહોત્સવ દરમિયાન...
AhmedabadEducationGujarat

Ahmedabad : Gujarat University ના ભાષા સાહિત્ય ભવન ખાતે કલાસર્જન સંદર્ભે રૂપવિચારણા વિષય પર વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

admin
Ahmedabad : Gujarat University ના ભાષા સાહિત્ય ભવન ખાતે કલાસર્જન સંદર્ભે રૂપવિચારણા વિષય પર વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો. જેમાં ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ભવન અને વિભાગોના અધ્યાપકો,...
AhmedabadGujarat

ગુજરાતી પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને કલાકારોની કલા પ્રદર્શિત કરવાનું પ્લેટફોર્મ એટલે સમુત્થા સાહિત્ય

admin
7 જાન્યુઆરી, 2023 ના રોજ અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલ આર્ટ’ઓ ટેરેસ, નટરાજ કલા મંદિર ખાતે સાહિત્યના એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્યની...
AhmedabadFeaturedGujaratJainism

Ahmedabad : આણંદજી કલ્યાણજી પેઢી ખાતે Mumbai અને Ahmedabad Jain સંગઠનની મીટિંગ યોજાઈ

admin
પાલિતાણાના Jain દેરાસરની ઘટના લઈને સમગ્ર જૈન સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. મહાતીર્થ શેત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળામાં પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને અજાણ્યા...
GujaratJainism

PM Narendra Modi ના માતા હીરાબાના નિધન પર જૈનાચાર્ય શ્રીમદ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. એ શોક વ્યક્ત કર્યો

admin
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબાની તબિયત નાદુસ્ત થતાં તેઓ છેલ્લા બે દિવસથી અમદાવાદની U.N મહેતા...
Covid UpdateGandhinagarGujarat

વિશ્વમાં કોરોના કહેર સામે ગુજરાતમાં વેક્સિનનો જથ્થો ખૂટ્યો? રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી 12 લાખ વેક્સિન ડોઝની કરી માંગ

admin
વિશ્વભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાયરસે ફરીથી પોતાના પ્રકોપ બતાવ્યો છે તેવામાં ભારત સરકાર એલર્ટ મોડમાં છે. ઘણાં બધા રાજ્યમાં કોરોના ગાઈડ લાઈનને અનુસરવા જણાવવામાં...
AhmedabadGujarat

PM Narendra Modi ના માતા હીરાબાની તબિયતમાં સુધારો થતાં એકાદ દિવસમાં રજા અપાશે

admin
PM Narendra Modi ના માતા હીરાબાની તબિયત લથડતા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. પ્રધાનમંત્રી Narendra Modi ગઈ કાલે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સાથે...
AhmedabadGujaratPramukh Swami Maharaj Shatabdi Mahotsav

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જાવ છો, તો જાણી લો આ નિયમો

admin
ચીનમાં કોરોના વાઈરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કર્યુ છે. ત્યારે આરોગ્યમંત્રીની બેઠક બાદ ગુજરાત રાજ્ય સરકારે લોકો કોરોનાની ગાઈડલાઈન...
AhmedabadGujaratJain Dharm SpecialJainism

Palitana Shatrunjay ની ઘટના અંગે અમદાવાદના વાસણાના નવકાર સંઘ ખાતે 700થી વધુ મહિલા ઉપસ્થિત રહી સભા યોજી

admin
700થી વધુ મહિલા અને 25 સાધ્વીજી મહારાજ ઉપસ્થિત રહ્યા | Palitana Shatrunjay શ્રી નૂતન શ્રાવિકા ઉપાશ્રય (નવકાર સંઘ) દ્વારા ‘એક કદમ ગિરિરાજ કી રક્ષા કી...
AhmedabadGujaratPramukh Swami Maharaj Shatabdi Mahotsav

11 વર્ષની બાળકીથી માંડી 75 વર્ષનાં વૃદ્ધા મળીને 8 લાખ 50 હજાર રંગબેરંગી બબલ વ્રેપથી તૈયાર કર્યુ અદભૂત પેઈન્ટિંગ

admin
અમદાવાદમાં યોજાયેલ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ દર્શનાર્થીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મહોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનને અનુસરતા અનેક પ્રસંગો અને...