June 24, 2025
Jain World News

Category : Featured

Crime NewsFeatured

પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈનો બંગલો પચાવવાનો પ્રયાસ કરેલો ઠગ કિરણ પટેલે, કિરણ પટેલ ની ધરપકડ બાદ અનેક ખુલાસા બહાર આવ્યા

admin
જમ્મુ કાશ્મીરમાં PMO અધિકારી તરીકેની ઓળખ આપીને Z પ્લસ સિક્યોરિટી, બલેટપ્રુફ એસયુવીની સુવિધા મેળવી ફરનાર ગુજરાતના મહાઠગ કિરણ પટેલની ધરપકડ બાદ એક પછી એક નવા...
BusinessFeaturedShare Market

₹20 હજાર કરોડનો અદાણી એન્ટરપ્રાઈઝનો FPO, હિંડનબર્ગ અહેવાલની અદાણી ગ્રુપને માઠી અસર

admin
આજથી રોકાણકારો માટે અદાણી એન્ટરપ્રાઈઝનો 20 હજાર કરોડનો ફોલો ઓન પબ્લિક ઈશ્યુ ખોલવામાં આવ્યો છે. જેમાં 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી એફપીઓ ખૂલ્લો રાખવામાં આવશે....
Featured

અજાણી કાર પાછળ શ્વાન શા માટે દોડતા હશે? જાણો

admin
શ્વાન જેવું સમજદાર પ્રાણી ક્યારેક આપણા વાહન પાછળ કેમ દોડતું હશે એ દરેકના મનમાં વિચાર આવતો હશે. આમ આવી ઘટના દરકેના જીવનમાં એક વખત તો...
FeaturedJain DerasarJainism

Dilwara Temple | માઉન્ટ આબુ પરના જૈન દેરાસર દેલવાડાના દેરા કેમ કહેવાયા, જાણો દેલવાડાના દેરાના ઈતિહાસની રસપ્રદ વાતો

admin
Dilwara Temple | માઉન્ટ આબુ પર આવેલા દેલવાડા જૈન મંદિરો તેના અસાધારણ સ્થાપત્ય અને અદ્ભુત આરસ પથ્થરની કોતરણી માટે વિશ્વભરમાં જાણીતા શ્રેષ્ઠ જૈન મંદિરોમાનું એક...
EntertainmentFeaturedGujaratGujarati Cinema

ફેમસ ગુજરાતી સિંગર Kinjal Dave ની સગાઈ તૂટી, જાણો પાંચ વર્ષનો સંબંધ કેમ તૂટ્યો

admin
ગુજરાતના ખૂણે ખૂણે પોતાના અવાજથી ઓળખ ઉભી કરનાર ગુજરાતી ગાયક કલાકાર Kinjal Dave એ પાંચ વર્ષ પહેલા પવન જોશી સાથે સગાઈ કરી હતી. સાટા પદ્ધતિથી...
AhmedabadFeaturedGujarat

Sanathal Overbridge નું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ, અમદાવાદ રિંગ રોડ ટ્રાફિક સમસ્યા હલ થશે

admin
Sanathal Overbridge | અમદાવાદના રિંગ રોડના સનાથલ સર્કલ પર બનાવવામાં આવેલા ઓવરબ્રિજનું ઉદ્ધાટન કરતાં અમદાવાદને વધુ એક બ્રિજની ભેટ મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ...
FeaturedNewsWorld News

Australia માં ખાલિસ્તાની સમર્થકો દ્વારા હિંદુ મંદિરમાં તોડફોડ, બે મહિનામાં આ ચોથી ઘટના

admin
Australia માં ખાલિસ્તાન સમર્થકોના નિશાને હિંદુ મંદિરો, બે મહિનામાં મંદિરમાં તોડફોડની ચોથી ઘટના બની Australia માં ખાલિસ્તાની સમર્થકોએ વધુ એક મંદિરમાં તોડફોડ કરી છે. બ્રિસબેન...
FeaturedGujaratJain Dharm SpecialJainism

છ ગાઉની યાત્રા | છ ગાઉની પ્રદક્ષિણા કઈ રીતે કરી શકાય

admin
છ ગાઉની યાત્રા | જય તળેટીથી શરૂઆત કરીએ તો રામપોળ સુધી પહોચતા 3303 પગથિયા ચઢવાના હોય છે. જ્યારે રામપોળથી દાદાના દેરાસર સુધી બીજા 198 પગથિયા...
FeaturedJain Dharm SpecialJainism

Shatrunjaya ની છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ તેરસનું શું છે મહત્વ, જાણો ઈતિહાસની રસપ્રદ વાતો

admin
Shatrunjaya ની છ ગાઉની મહાયાત્રા અને ફાગણ સુદ તેરસનું આચિંત્ય મહાત્મ્ય છે અને તેની પાછળ ઇતિહાસની એક વિરલ ઘટના પડેલી છે. જૈન ધર્મમાં અંતિમ તીર્થંકર...
FeaturedJain Tirthankara

Tirthankara | જૈન ધર્મમાં ચોવિસ તીર્થંકરોના નામ કઈ રીતે પડ્યા, જાણો રહસ્ય

admin
Tirthankara | જૈન ધર્મમાં ચોવિસ તીર્થંકરો થયા. દરેક તીર્થંકર ભગવાનના નામ રાખવા પાછળ રહસ્ય છુપાયેલા છે. જેના વિશેની માહિતી ભાગ્યે જ કોઈ વ્યક્તિ પાસે હશે....