ભારતમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન આપવામાં આવે છે. રાજનીતિ, સામાજિક કાર્ય, સાહિત્ય, કળા, સંશોધન જેવા વિવિધ ક્ષેત્ર આ...
ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ તાલુકામાં રાયપુરા ગામમાં એક મોટો પડકાર હતો કે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવું અને તેની ગુણવત્તા જાળવી રાખવી. આ ગામની કિસ્મત બદલી ડૉક્ટર મહેન્દ્ર...
દરિયાકાંઠા ભેજવાળા વિસ્તારમાં થતી વનસ્પતિ મેનગ્રુવ ગુજરાતીમાં જેને ‘ચેરીયા’ તરીકે પણ ઓળખાય છે.. દરિયાકાંઠે વસતા લોકો આ વનસ્પતિ અનેકવિધ રીતે ઉપયોગી ગણીને તેનો નાશ કરતાં...
આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2021-22 અથવા મૂલ્યાંકન વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ફોર્મ્સ સૂચિત કર્યા છે. નવા ITR ફોર્મ નિયમોમાં જણાવ્યાં પ્રમાણે કરદાતાઓએ હવે કેટલીક...
કેન્દ્ર સરકારના બે વિભાગો કોમન સર્વિસ સેન્ટર અને પોસ્ટ વિભાગ વચ્ચે કરાર કરવામાં આવતાં ગ્રામિણ વિસ્તારનાં લોકોને ખૂબ ફાયદો થશે. દૂર વિસ્તારમાં કોઈ વસ્તું મોકલવા...
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નોટોમાં હવે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ની તસવીરો હશે. અત્યાર સુધી આ નોટો...