June 26, 2025
Jain World News

Author : admin

http://jainworldnews.com - 352 Posts - 0 Comments
Jain Dharm SpecialJainism

Jain Dharm | શું જૈન ધર્મને વિશ્ય ધર્મ કહીં શકાય?

admin
લંડનના સમર્થ નાટ્યકાર જ્યોર્જ બર્નાડ શો પોતાના આગલા જન્મમાં જૈન થવા માગે છે. | Jain Dharm દરેક ધર્મની પોતાની આગવી ઓળખ હોય છે. જેમાં તે...
Jain Dharm SpecialJainism

ભારતના વિદ્ધાનોના અભિપ્રાયો પ્રમાણે જૈન ધર્મ એટલે શું? | Jainism Means

admin
Jainism Means | જગતામાં અનેક ધર્મો પ્રચલિત છે. તેવામાં જૈન ધર્મની પોતાની એક વિશેષતા જોવા મળે છે. એટલે જ જૈન ધર્મનું સ્થાન અનોખું છે. ઘણાં...
Jain Dharm SpecialJainism

ભગવાનશ્રી Mahavir Swami નાં જીવનનો મહત્વપૂર્ણ સિદ્ધાંત એટલે રાત્રીભોજન

admin
મહાવીર સ્વામીના ઉદ્દેશોને અનુસરીને લાખો જૈનો સૂર્યાસ્ત પહેલા જ અન્ન ગ્રહણ કરતાં ‘નહિં ખાવા યોગ્ય’ 22 વસ્તુનો જૈન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, જેમાં રાત્રીભોજન વિશે ચૌદમાં...
Jain Dharm SpecialJainism

Mahavira | ભગવાન મહાવીરના મતે સુખનો સાચો માર્ગ

admin
આપણો હસતો ચહેરો ક્યારેક કોઈકના ચહેરા પર સ્મિત લાવી બેસે છે. ક્યારેક આપણે કોઈ અજાણ્યા વ્યક્તિ જે કોઈ વિચારોમાં ખોવાયેલા હોય અને ઉદાસ હોય તેમની...
Jain DerasarJainism

આવો ગુજરાતનાં 17 સૌથી વધુ લોકપ્રિય જૈન દેરાસરનાં દર્શન કરીએ

admin
જૈન ધર્મના ગઢોમાં ગુજરાતની પોતાનું આગવી ઓળખ છે. જૈનો પોતાના વસવાટના સ્થળે મંદિરનું નિર્માણ કરે એ એક હકીકત છે. આમ તે બંધાયેલ મંદિરને સ્થાનિક રીતે...
Jain TirthankaraJainism

જૈન ધર્મના 18માં તીર્થંકર શ્રી અરનાથ ભગવાન

admin
ભગવાન શ્રી અરનાથ સ્વામી ભગવાન કુંથુનાથ પછી અઢારમા તીર્થંકર થયાં. પોતાના ગત જન્મમાં ભગવાન અરનાથે મહાવિદેની સુસીમા નગરીના નૃપતિ ધનપતિના રૂપમાં પોતાની પ્રજાને સંયમને અનુશાસન...
Jain TirthankaraJainism

જૈન ધર્મના 17માં તીર્થંકર Kunthunath ભગવાન

admin
જૈન ધર્મના સત્તરમા તીર્થંકર ભગવાન Kunthunath થયાં. જે ભગવાન શાંતિનાથ પછી થયાં. હસ્તિનાપુરના મહારાજા વસુ અને મહારણી શ્રીદેવી એમનાં માતા-પિતા હતાં. પોતાના પૂર્વજન્મમાં ભગવાન કુંથુનાથ...
Jain TirthankaraJainism

જૈન ધર્મના 16માં તીર્થંકર શાંતિનાથ ભગવાન

admin
જૈન ધર્મના સોળમા તીર્થંકર ભગાવાન શ્રી શાંતિનાથનું જીવન અત્યંત લોકોપકારક અને પ્રતિભાવંત હતું. એમણે અનેક ગત પૂર્વભવોથી તીર્થંકરપદની દક્ષતા સંપાદન કરેલી હતી. એમના શ્રીષેણ, યુગલિક...
Jain TirthankaraJainism

જૈન ધર્મના 15માં તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાન

admin
ભગવાન શ્રી ધર્મનાથ જૈનધર્મના પંદરમાં તીર્થંકર થયા. પોતાના પૂર્વજન્મમાં તેઓ ધાતકીખંડના પૂર્વવિદેહમાં સ્થિત ભદ્દિલપુરના મહારાજ સિંહરથ હતા. તે અતિ પરાક્રમી અને વિપુલ સામ્રાજ્યના અધિપતિ હતા....
Jain TirthankaraJainism

જૈન ધર્મના 14માં તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાન

admin
ભગવાન શ્રી વિમલનાથ પછી ભગવાન અનંતનાથ ચૌદમા તીર્થંકર થયા. અનંતનાથ એમના જન્મમાં ધાતકીખંડની અરિષ્ટા નગરીના મહારાજ પદ્મરથ હતા. તે અત્યંત શૂરવીર અને પરાક્રમી હતા. પરંતું...