June 24, 2025
Jain World News
Sparsh MahotsavVideo

સ્પર્શ મહોત્સવ માં ગિરનાર કઈ રીતે તૈયાર થયો | Sparsh Mahotsav

સ્પર્શ મહોત્સવ માં ગિરનાર કઈ રીતે તૈયાર થયો | Sparsh Mahotsav | Jain News | Jain World News

અમદાવાદના GMDC ખાતે ભવ્ય સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પદ્મભૂષણ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલા 400માં પુસ્તકનું વિમોચન સ્પર્શ મહોત્સવમાં 22મી જાન્યુઆરીએ કરવામાં આવશે. આ મહોત્સવ 15 થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાશે. 90 એકરમાં આકાર પામ્યો છે સ્પર્શ મહોત્સવ. જેમાં વિવિધ કાર્યક્રમ અને પ્રતિકૃતિ બતાવવામાં આવ્યા છે. 100 ફૂટ ઊંચા અને 300 ફૂટ લાંબા ગિરનાર મહાતીર્થની અનુભૂતિ તમને અહીં થશે. ગિરનારના પ્રસિદ્ધ નેમિનાથ મંદિરની 100 ફૂટની પ્રતિકૃતિ સ્પર્શ મહોત્સવનું ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. શંખના નાદ, સંગીત વગેરે સાથે દરરોજ ભવ્ય પ્રક્ષાલ અને ભાવનાત્મક સાંજની મહા આરતી થશે.

Jain World News, WhatsApp No. 9998747089 E- Mail Id : jainworldnews011@gmail.com

Related posts

24 વર્ષનો યુવક સંસારનો ત્યાગ કરી દિક્ષા લેશે, Gujarat University ખાતે કાર્યક્રમ યોજાયો

admin

શ્રી જયઘોષસૂરીશ્વરજી સમાધિમંદિર પ્રતિષ્ઠા પર્વ પર પદ્મભૂષણ રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ શું કહ્યું

admin

PM Narendra Modi એ Ratna Sundar Maharaj ને ફોન કરી આશીર્વાદ માગ્યા

admin

Leave a Comment