June 24, 2025
Jain World News
AhmedabadGujaratNewsSparsh Mahotsav

આવતી કાલે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્પર્શ મહોત્સવ ની મુલાકાત લેશે

અમદાવાદામાં 15 જાન્યુઆરીથી સ્પર્શ મહોત્સવ યોજાયો છે. મહોત્સવના ત્રણ દિવસ થયા છે.

અમદાવાદના GMDC માં 15મી જાન્યુઆરીથી સ્પર્શ મહોત્સવનું આયોજન થયું છે. સ્પર્શ મહોત્સવના ઉદ્ધાટન પહેલા RSS ના વડા મોહન ભાગવતે સ્પર્શ મહોત્સવની મુલાકાત લીધી હતી. જ્યારે સ્પર્શ મહોત્સવનું ઉદ્ધાટન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આવતી કાલે 19 જાન્યુઆરીના રોજ દેશના કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 10.30 વાગ્યે સ્પર્શ મહોત્સવની મુલાકાત લેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની ઉપસ્થિતિમાં તેમના દ્વારા 5 કરોડથી વધુ રકમના જીવદયાની રાશિના ચેકનું વિતરણ કરવામાં આવશે.

Related posts

ગઢડાના માંડવધાર ગામે બેકાબુ લકઝરી બસ ઘરમાં ઘૂસી, સદનસીબે કોઈ જાનહાની નહીં

admin

ચૂંટણી કામગીરીમાં રહેલા 7378 કર્મચારી પોસ્ટલ બેલટથી કરશે મતદાન

admin

લોકકલાકાર દેવાયત ખવડની ફરિયાદ છેક PMO સુધી પહોંચી

admin

Leave a Comment