June 24, 2025
Jain World News
Video

24 વર્ષનો યુવક સંસારનો ત્યાગ કરી દિક્ષા લેશે, Gujarat University ખાતે કાર્યક્રમ યોજાયો

જૈન સમાજનો 24 વર્ષનો એક યુવા સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે યુવકના દીક્ષા ગ્રહણ કરે તે પહેલા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં 300થી વધારે વ્યક્તિ ઉપસ્થિત રહ્યા હતા. યુવકના આ દીક્ષાના કાર્યક્રમમાં ગુરુકુલમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક ગણિતની કેટલીક પ્રવૃતિ બતાવવામાં આવી હતી. જેમાં કેલ્ક્યૂલેટરના ઉપયોગ વગર સરળતાથી કઈ રીતે સરવાળા બાદબાકી કરી શકાય તેનો લાઈવ દાખલો ત્યાં પૂરો પાડ્યો હતો. આ કાર્યક્રમના આયોજનની મહત્વપૂર્ણ ભૂમિકામાં JITO અમદાવાદનો ફાળો હતો.

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મતગણતરીમાં ભાજપ 156, કોંગ્રેસ 17, AAP 05 અને અન્ય 04 બેઠકોનો આંકડો

admin

શ્રી જયઘોષસૂરીશ્વરજી સમાધિમંદિર પ્રતિષ્ઠા પર્વ પર પદ્મભૂષણ રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ શું કહ્યું

admin

Ahmedabad માં ફિલ્મ Pathaan નો જોરદાર વિરોધ, ફિલ્મના પોસ્ટર અને કટઆઉટ ફાડવામાં આવ્યાં

admin

Leave a Comment