June 24, 2025
Jain World News
AhmedabadGujarat

PM Narendra Modi ના માતા હીરાબાની તબિયતમાં સુધારો થતાં એકાદ દિવસમાં રજા અપાશે

PM Narendra Modi ના માતા હીરાબાની તબિયત લથડતા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. પ્રધાનમંત્રી Narendra Modi ગઈ કાલે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સાથે હોસ્પિટલમાં PM મોદી સહિત પરિવારના સભ્યોમાં PM મોદીના ભાઈ પંકજભાઈ મોદી, સોમાભાઇ મોદી સહિતના પરિવાજનો પણ હતા.

ત્યારે હીરાબાની તબિયતમાં સુધારો થવાના સારા સમાચાર સામે આવ્યા છે. હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. હવે આગામી એકાદ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હીરાબાના ખબરઅંતર પૂછ્યા :

CM Bhupendra Patel યુ.એન. મહેતા હોસ્પિટલ હીરાબાના ખબરઅંતર પૂછવા ફરીથી આજે સવારે પહોંચ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારા થતાં તેમણે હવે એકાદ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

Related posts

PM Narendra Modi ના માતા હીરાબાના નિધન પર જૈનાચાર્ય શ્રીમદ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. એ શોક વ્યક્ત કર્યો

admin

Gujarat University નાં પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓએ “ડિજિટલ લિટરેસી બિહેવીયર ચેન્જ” વિષય પર ભવાઈ રજૂ કરી

admin

વેપારીએ વ્યાજે  ₹25 લાખ લીધા અને વ્યાજખોરની ₹3.66 કરોડની માગ, અંતે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી

admin

Leave a Comment