June 24, 2025
Jain World News
Video

Ahmedabad ના મહિલાએ Palitana મુદ્દે આક્રોષ વ્યક્ત કરી 19 માંગણીઓ વિશે જાણકારી આપી

જાણો શું છે જૈન સમાજની 19 માંગણીઓ…

26 નવેમ્બરના રોજ Palitana ના મહાતીર્થ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળામાં પ્રભુ આદિનાથ ભગવાનના પ્રાચીન પગલાને અજાણ્યા શખ્સો દ્વારા ખંડિત કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર મામલે જૈન સમાજે 18 ડિસેમ્બરના રોજ પાલિતાણામાં મહારેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં આદિનાથ ભગવાનના પગલાને ખંડિત કરનાર આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે અન્ય 19 માંગણીનો તેમાં ઉલ્લેખ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં 25 હજારથી વધુ જૈન સમાજના લોકો જોડાઈને મૌન રેલી કાઢી હતી.

Related posts

Pakistan માં Parmanu Bomb તો છે પણ ખાવા માટે લોટ નથી, લડાઈ – તોફાનની સ્થિતિનો Video Viral

admin

ડાયનાસોર નાં બચ્ચાનો વીડિયો વાયરલ

admin

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મતગણતરીમાં ભાજપ 156, કોંગ્રેસ 17, AAP 05 અને અન્ય 04 બેઠકોનો આંકડો

admin

Leave a Comment