June 24, 2025
Jain World News
Jain DerasarJainism

રાજસ્થાનના મહવામાં આવેલું શ્રી સુમતિનાથ ભગવાન જૈન શ્વેતાંબર દેરાસર

રાજસ્થાનના દૌસા જિલ્લામાં આવેલા મહવામાં શ્રી સુમતિનાથ ભગવાન જૈન શ્વેતાંબર દેરાસર આવેલું છે. શ્રી સુમતિનાથ ભગવાન સફેદ રંગની પદ્માસન મુદ્રામાં પીઠ પર સુંદર પરિકર સાથે બિરાજમાન છે. નવનિર્મિત સુંદર શ્વેતાંબર જૈન દેરાસર છે. આ દેરાસરનું સ્થાપત્ય અદ્ભુત હોવાથી આ શહેરના સુંદર દેરાસરોમાનું એક દેરાસર છે. આમ ત્યાં શાંતિપૂર્ણ અને સ્વર્ગીય લાગણીઓ ઉત્પન્ન થતી હોવાનો આપને અહેસાસ થશે. દેરાસરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સરસ અને આકર્ષક રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

કેવી રીતે પહોંચવું:

મહવા એ રાજસ્થાનના દૌસા જિલ્લામાં આવેલું એક નગર અને તાલુકો છે. આ દેરાસર સુધી પહોંચવા માટે મંડવર મહવા રોડ રેલવે સ્ટેશન જઈને તથા જયપુર એરપોર્ટ થઈને પણ જઈ શકાય છે.

Related posts

જો ઈશ્વર નથી તો પછી સંસારની વ્યવસ્થાનો આધાર કોણ? શું ઈશ્વર વિનાનો પણ ધર્મ હોઈ શકે?

admin

Ahmedabad માં Girnar મહાતીર્થની અનુભૂતિ કરાવતા Sparsh Mahotsav માં પદ્મભૂષણ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના 400માં પુસ્તકનું વિમોચન થશે

admin

જૈન ધર્મનાં દસમા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાન

admin

Leave a Comment